તોકતે વાવાઝોડાથી લોકોના થયેલા નુકશાનનું વળતર માટે અપાયું AAP દ્વારા આવેદનપત્ર !

0
કપરાડા: છેલ્લા બે દિવસોમાં વલસાડના કપરાડા તાલુકામાં ત્રાટકેલા તોકતે વાવાઝોડાના કારણે કેરી જેવા બાગાયતી પાકો, પશુઓના ઘાસ ચારા તૂટેલા ઘરો અને ઘરો તૂટેલા પતરા...

જાણો: ક્યાં માતા કોરોના પોઝિટિવ આવતાં પુત્રએ કર્યો આપઘાત !

0
ધરમપુર: વર્તમાન સમયમાં કોરોના મહામારીએ અત્યાર સુધી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અમુક ઘટનાઓ એવા પણ સંભાળવા કે વાંચવા મળ્યા છે કે પોતાના...

ફરી એક વખત ઓનલાઈન અભ્યાસની ચિંતા બની વિધાર્થીનીનું આપઘાતનું કારણ !

0
નવસારી: કોરોના મહામારીના કારણે છેલ્લા એક દોઢ વર્ષથી સ્કૂલો અને કોલેજો ચાલુ બંધ ચાલુ બંધ થઇ રહી છે ત્યારે વિધાર્થીઓમાં અભ્યાસને લઈને ખાસ્સો માનશિક...

નવસારીમાં 34 હજાર હેકટરના કેરીના વાવેતરમાંથી માત્ર 7700 હેકટરમાં નુકસાન બતાવાયું !

0
નવસારી: હાલમાં જ નવસારી જિલ્લામાં આવેલા તાઉતે વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે પડેલા વરસાદથી કેરીના કુલ વાવેતર 34 હજાર હેકટર વિસ્તારમાંથી 7700 હેકટરમાં...

જાણો: ક્યાં તોકતે વાવાઝોડાએ એક દાદીમાનું ઘર છિનવી તેને બનાવી નિરાધાર !

0
વાંસદા: છેલ્લા બે દિવસો દરમિયાન તોકતે વાવાઝોડાએ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાઓમાં પોતાનું કહેર વર્તાવ્યું છે તેમાં ગતરોજ આવેલા વાવાઝોડાએ વાંસદા તાલુકામાં રાણીફળીયા...

વાંસદાના અંતરિયાળ ગામોમાં અનંત પટેલે કર્યું અનાજ કીટ વિતરણ !

0
વાંસદા: નવસારીના વાંસદાના તાલુકાના સ્થાનિક સ્તરે છેલ્લા એક મહિનાથી સ્વૈચ્છિક લોકડાઉનના કારણે વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ૬ ગામોમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે...

તાઉ-તે વાવાઝોડા અને ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને લાખોનું રૂપિયાનું નુકસાન !

દક્ષિણ ગુજરાત: હાલમાં જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉનાળા સિઝનમાં ડાંગર, શાકભાજી, કેળ અને કેરીની ખેતી કરતા ખેડૂતોએ તૈયાર થયેલ પાક લેવાનો સમય આવ્યો અને...

કોરોના કહેર બાદ 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તાલુકામાં ભારે પવન સાથે મેઘકહેર !

દક્ષિણ ગુજરાત: છેલ્લા 24 કલાકમાં વિનાશક 'તાઉ-તે' વાવાઝોડુંએ દક્ષિણ ગુજરાતના ઘણાં તાલુકાઓમાં વિનાશ વેર્યો છે. ઘણા તાલુકામાં ગઈકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા...

જાણો: દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં કોરોનાના વળતા પાણી !

0
ડાંગ: વર્તમાન સમયમાં જયારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના કેસો ઘટી રહ્યા છે પણ નવા કેસો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે ડાંગના જિલ્લા રોગચાળા...

જાણો: કયા આડાસંબંધના વહેમમાં હથોડીથી પતિએ કરી પત્નીની ક્રુરતાપૂર્ણ હત્યા !

0
નિઝર: આપણા વડીલો એવું કહેતા કે સૌ દર્દની દવા મળશે પણ વહેમની દવા નથી આજ વાક્યને સાર્થક થતું હોય તેમ સોનગઢના ચીખલીપાડા ગામમાં એક...