ધવલ પટેલનું નામ ગામના લોકોના હૃદયમાં એક માનવતાના પ્રતીક તરીકે ઝળકે છે.. વાંસદાના સીનધઈવાસીઓ
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના ગર્જના અને વિનાશક પવનોએ વલસાડના વાંસદા તાલુકાના સીનધઈ ગામને ઘેરી લીધું, ત્યારે આ નાનકડા આદિવાસી ગામની શાંતિ તૂટી ગઈ. ઘરોના પતરાં...
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ: વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ..
વાપી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ થઈ જશે. જ્યારે મુંબઈ અને...
વલસાડ ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ RPFના 40મા સ્થાપના દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાન...
વલસાડ: પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)ના 40માં સ્થાપના દિવસની આજે વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે,...
નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે બોર્ડમાં જિલ્લામાં ટોપટેન વિદ્યાર્થીઓનું સન્માન અને રણભૂમિ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીની...
વલસાડ: વલસાડના જાણીતાં કાયદાશાસ્ત્રી અને રણભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ કેયુર પટેલ દ્વારા નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન...
વાપીમાં કનુભાઈ દેસાઈના હસ્તે સ્વદેશી મેળાનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન..
વાપી: વાપીમાં 11 થી 18 ઓક્ટોબર દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
યુવા સરપંચ મયંક પટેલના પ્રયાસોથી પારડીના ખેરલાવ પ્રાથમિક શાળામાં હરિયાળું સ્વપ્ન સાકાર..
પારડી: લોકોએ પાંચ વર્ષ માટે સોપેલી ગ્રામ પંચાયતની સત્તાથી એક યુવા સરપંચ શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ હાલમાં પારડીના તાલુકાના યુવા સરપંચ મયંક...
કપરાડામાં મંત્રી મુકેશભાઈ પટેલ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આદિવાસી સમાજના કલ્યાણ માટે વિવિધ યોજનાઓનું...
કપરાડા: વલસાડ કપરાડાના આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લઈ આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ...
ધરમપુર ચાર દિવસ પહેલાં કરંજવેરી નીચલુ ફળીયું NH-56 જીવલેણ અકસ્માત.. એકનું ઘટના સ્થળ પર...
ધરમપુર: બે દિવસ પહેલાં 1: 30 વાગ્યાની આસપાસ કરંજવેરી નીચલુ ફળીયું ને.હા.નં.56 ધરમપુરથી વાંસદા જતા રોડ ઉપર પેસેન્જર પીયા ગો અને ટાટા અલ્ટરોઝ મરૂન...
વલસાડ પોલીસે ગુમ થયેલા બિહારના દંપતીના રહસ્યમય કેસનો ભેદ ઉકેલ્યો..
વલસાડ: વલસાડ પોલીસે ડુંગરા પોલીસ સ્ટેશન હદના લવાછા ગામમાંથી ગુમ થયેલા બિહારના દંપતીના રહસ્યમય કેસનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ...
વલસાડમાં ત્રણ તાલુકાઓનું વિભાજન કરીને નાનાપોંઢા નવો તાલુકો બનાવવામાં આવ્યો..
વલસાડ: વલસાડ જિલ્લામાં ત્રણ તાલુકાઓનું વિભાજન કરીને નાનાપોંઢા નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. આ નવા તાલુકામાં 49 ગામોનો સમાવેશ થાય છે અને તાલુકા પંચાયતની...
















