વલસાડ: ભારે વરસાદને પગલે મધુબન ડેમના 7 દરવાજા ખોલાયા, વહીવટી તંત્રની થયું એલર્ટ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે 6...
આડા સબંધમાં રહેતા યુવક અને પરણીતાએ જાણો ક્યાં અને કેમ ? ખાધો ગળેફાંસો !
ધરમપુર: આપણા સમાજમાં અનૈતિક સંબધો ઘણીવાર આપણું જીવન ટુંકાવવા માટે મજબુર કારી દેતા હોય છે ત્યારે પરિણીત સ્ત્રી અને અપરણીત યુવક વચ્ચે ચાલતા આડા...
ધરમપુર ડેપોની બંધ કરાયેલી બસોને શરુ કરાવવા વિદ્યાર્થીઓએ કલ્પેશ પટેલની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં જે કોરોના કાળ દરમ્યાન બસો બંધ કરવામાં આવી હતી અને તેના લીધે વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં ખુબજ તખલીફ પડતી...
સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથારને રાજ્યના મંત્રી પદેથી હટાવવા અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથાર, રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણને મંત્રી પદેથી દૂર...
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવન નવ યુવાનો માટે રાષ્ટ્રવાદ અને માતૃભૂમિ સેવાનું પ્રેરણાસ્ત્રોત: ઉષાબેન પટેલ
પારડી: વલસાડના પારડી તાલુકામાં 25 સપ્ટેમ્બરના રોજ ખેરલાવ ગામમાં જનસંઘના પ્રથમ સંગઠન મહામંત્રી, પૂર્વ અધ્યક્ષ, કુશળ સંગઠક, અંત્યોદયના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે...
ગાંધી જીવન દર્શન ધરમપુરના આંગણે…
ધરમપુર: આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારાનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને ખાસ તો આજની પેઢીનાં વિદ્યાર્થીઓ, યુવાનો ગાંધીવિચાર ધારાનાં રંગે રંગાય એવા શુભ આશયથી ગાંધી...
વલસાડમાં મીની એસ.ટી બસ અને પીકઅપ વચ્ચે થયેલા ગંભીરમાં ૨૮ લોકો કાળનો કોળીયો થતાં...
ધરમપુર: આજરોજ 5:30 થી 6:00 સમયગાળા દરમિયાન વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામમાં રોડની બાજૂમાં ઊભી રહેલી મીની એસ.ટી બસ સાથે સામેથી સ્લેપ ભરવા ગયેલા મજુરોથી...
કપરાડામાં TVT ના કામોની કારગીરી ગેરનીતિ કરતાં શાસક પક્ષનાના સભ્યોમાં જ વિખવાદ
કપરાડા: વલસાડમાં ગતરોજ કપરાડા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા તાલુકા પંચાયત સભાખંડમાં યોજાઇ હતી જેમાં વેક્સિનેશન વિવિધ કામો આંગણવાડી અને વીજળીના પ્રશ્નો અંગેની ચર્ચાઓ...
પ્રધાનમંત્રીના 71માં જન્મદિવસ નિમિતે #sevasamarpamabhiyan અંતર્ગત વલસાડ યુવા મોરચાની સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ
વલસાડ: આજે વલસાડ તાલુકાના દાંડી ગામમાં માનનીય પ્રધાનમંત્રીજીનાં 71માં જન્મદિવસ નિમિતે #sevasamarpamabhiyan અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, તેમજ પ્રધાનસેવક શ્રી નરેન્દ્ર મોદીજી જન્મદિવસના અભિનંદન પાઠવતા...
જન્મદિવસે દાન નહિ જરૂરીયાતમંદ નાના ભુલકાંઓના ભવિષ્યની બહેતરી માટે પ્રયાસ વધારે ખુશી આપશે: શિક્ષિકા...
કપરાડા: વર્તમાનમાં જોઈએ તો યુવાનો પોતાનો જન્મદિવસ હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ કરી પાર્ટીઓ યોજીને ધમાલ-મસ્તી સાથે ઉજવાતા હોય છે પણ કેટલાક યુવાનો એવા...
















