મંત્રી કનુભાઇ દેસાઇ હસ્તે ઉમરગામ નગરપાલિકાના 7.1 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન..

0
વલસાડઃ ૧૩ રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજયના નગરો અને મહાનગરોના વિકાસ માટે શરૂ કરેલી આ યોજનાથી રાજયના...

સરકારી આદેશ: ઓફિસના કામકાજ છોડી વાપીના TDO અને મામલતદાર હવે રખડતા ઢોર પકડશે.. બોલો...

0
વાપી: રાજય સરકારે હવે રસ્તા પર રખડતાં ઢોરોના લીધે અકસ્માતોનું પ્રમાણ ઓછું કરવા ટીડીઓ અને મામલતદારને મોનિટરિંગ કરવા આદેશ કર્યો છે. ત્યારે વાપી તાલુકામાં...

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ…

0
વલસાડ : ઘણા સમયથી આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તેનો હવે અંત આવ્યો છે. વલસાડ શહેરના ઘરેણા સમાન ગણાતી શ્રીમહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલયના નવા...

વેકેશનમાં વલસાડ જિલ્લામાં 19 મે 2023 સુધી હથિયારબંધી લાગુ.. કેમ ?

0
વલસાડ: વેકેશનમાં હરવા ફરવાના સ્થળોએ વધુ ભીડ થતી હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઈન્ચાર્જ અધિક...

કપરાડા પ્રાથમિક શિક્ષકોને GPF હિસાબ અંગે કપરાડા શૈક્ષિક મહાસંઘે કરી રજૂઆત..

0
નાનાપોઢા: કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને છેલ્લા બે વર્ષથી જીપીએફ હિસાબની સ્લીપ ન મળતા જે અંગે વર્ષના અંતે હિસાબી સ્લીપ મળી રહે તે બાબતે કપરાડા...

પારડીમાં સગીરાને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા અને હવે યુવક ફરી ગયો.. પિતાની પોલીસ...

0
પારડી: મોટાવાઘછીપાના નૈનેશ મનુભાઈ ગજ્જરે નામના યુવક દ્વારા પારડીમાં 17 વર્ષીય એક ગામની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી ભગાડી જઇ વારંવાર દૂષકર્મ...

વલસાડમાં મકાન/દુકાન/ઓફિસ/ઔદ્યોગિક એકમો સંબંધિત પોલીસને જાણ કર્યા વિના ભાડે આપી શકાશે નહી..

0
વલસાડ: વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ-૧૪૪ થી મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે કે, સમગ્ર...

વલસાડ-ખેરગામ રોડનું બંધ કરાયેલ કામ શરુ.. હાઇવે ચક્રકાજામ આંદોલન મોકૂફ.. શું આશ્વાસન મળ્યું...

0
ખેરગામ: 34 ગામના સરપંચો અને આદિવાસી આગેવાનોના આંદોલનની ચીમકી બાદ વલસાડ-ખેરગામ રોડનું બંધ કરાયેલ કામગીરી શરુ થઇ હોય તેમ રોડ પર પડેલા ખાડાઓનું પૂરાણ...

કમોસમી વરસાદમાં ધરમપુરના ખેડૂતોને કેરીના પાકમાં થયેલ નુકશાનના વળતર માટે કલ્પેશ પટેલની પ્રાંત અધિકારી...

0
ધરમપુર: મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાનીના કૃષિ સહાય માંથી યોજનાનો લાભમાંથી વલસાડ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો હોય તે બાબતે...

વલસાડમાં પિતાએ કુહાડીના ઘા મારી પુત્રની કરી હત્યા.. જાણો કેમ ?

0
પારડી: પારડીમાં એક ખેડૂતે તેમની જમીનમાં ઊગેલાં ઝાડ કપાવ્યાં હતાં. જેમાં 4 લાખથી વધુની આવક થઈ તેમાંથી પુત્રે નવું ઘર બનાવવા રૂપિયાની માંગણી કરતાં પિતા...