મનસુખ વસાવા જળ સંપતિ મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર.. વાંચો શું લખ્યું..

0
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણ લીફ્ટ ઇરીગેશન  પાઈપલાઈન પ્રોજેક્ટમાં કમાન્ડ એરિયામાં આવતા નાંદોદ, નેત્રંગ, વાલિયા તથા ઝઘડીયા તાલુકાના ગામોને સિંચાઈનું પાણી આપવા...

ભરૂચના મંગલેશ્વર માં નર્મદા કાંઠે રેતી માફિયા ફરી બન્યા બેફામ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લામા અલગ અલગ સ્થળે કથિત ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપી લઇને ફ્લાઇંગ સ્કવોડની ટીમે રેતી ખનનમાં વપરાતો લાખો રુપિયાનો મુદ્દામાલ કબ્જે લઇને...

નેત્રંગના કાકડકુઈ ગામમાં ખેતરમાં આંબાના ઝાડ નીચે કરાઈ હત્યા.. હત્યારો મિત્ર ફરાર..

0
ભરૂચ: ભરૂચ 25 માર્ચ (હિ.સ.) ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક યુવાનની તેના મિત્રએ હત્યા કરી હોવાની ઘટના બનવા પામી હતી....

ઝઘડિયા તાલુકાના સારસા ગામે સામાજિક વનીકરણ નર્સરીની ઝઘડિયા રેન્જ અધિકારીએ મુલાકાત લીધી..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઝઘડિયા આરએફઓ આર.એસ.રેહવરે ઝઘડિયા રેન્જ સામાજિક વનીકરણ નર્સરીની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે સ્થાનિક ફોરેસ્ટર હેમંતભાઇ કુલકર્ણી,વન...

ભરૂચ પોલીસે બીમાર ગાયની 24 કલાક સારવાર કરી મરણપથારીએથી બચાવી…

0
ભરૂચ: ભરૂચ શહેરમાં પોલીસની માનવતા સભર કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં બે દિવસથી એક બીમાર ગાય બેસી રહી હતી....

દારૂ પીવા રૂપિયા ન આપતા પતિએ પેટ્રોલથી પત્નીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યાનો ભરૂચમાંથી સામે...

0
ભરૂચ: ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે કે કૃણાલ અશોક પંચાલ સાથે માતા-પિતાની મરજી વિરૂદ્ધ મંદિરમાં લગ્ન કરનાર અંજલિ પર શક વહેમ...

જાણો દક્ષિણ ગુજરાતમાં ક્યાં.. ભાજપના નેતા દ્વારા આદિવાસી યુવાનને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા અપાઈ હોવાની...

0
જંબુસર: ભરૂચના કવિથા ગામની આત્મહત્યા માટે દુષપ્રેરિતની ઘટના બાદ ગતરોજ આ બીજી આત્મહત્યા માટે પ્રેરિત કરવાની આ બીજી ઘટના સામે આવી છે છે જ્યાં...

ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર..

0
ઝઘડિયા: હાલમાં આદિવાસી વિસ્તારમાં હત્યા આત્મહત્યાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ...

ભરૂચ ભુસ્તર વિભાગનો સપાટો-ઝઘડિયા તાલુકાના લિંભેટ ગામે કથિત ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું

0
ભરૂચ: ભરૂચ ભુસ્તર વિભાગની ટીમે ઝઘડિયા તાલુકાના લિંભેટ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઇને કુલ રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઉલ્લેખનીય...

વાલીયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઓફિસ ઉદ્ઘાટન અને બિલ્ડીંગનું લોકાર્પણ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલીયા ખાતેખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગ, ઓકશન શેડ તથા શોપ કમ ગોડાઉન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ દિપ પ્રાગટય...