છોટુ વસાવા: બાંગ્લાદેશ જેવી હિંસાની સ્થિતિનું નિર્માણ ભારતમાં ના થાય જો જો..

0
ઝઘડિયા: વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં જે હિંસાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને રાજીનામું આપી દેશ છોડીને ભાગવું તેને લઈને આદિવાસી મસીહા...

ભરૂચમાં ત્રણ ‘ખ’ એટલે કે ખારીસીંગ, ખમણ અને ખાડા પ્રખ્યાત.. વિપક્ષ

0
ભરૂચ: નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં કુલ 57 ડમ્પીંગ સાઈડ,માર્ગો પર અડિંગો જમાવી દેતા પશુઓ,ખખડધજ રસ્તાઓ જેવા કામ કરવા મુદ્દે...

ચૈતર વસાવાને મનસુખ વસાવાનો ઉત્તર.. ‘અમે આંખો મીચી મંથન કરતા હોઈએ છીએ..’ સંસદમાં

0
ભરૂચ: આદિવાસી સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું ત્યારે તેના ઉત્તરમાં મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં ભારે...

ભરૂચમાં યોજાઈ ભારતીય પત્રકાર સંઘની બેઠક.. જાણો કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા-વિચારણા

0
ભરૂચ: ગતરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી. જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલ આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે...

નેત્રંગની ધરતી પર મહેશ વસાવા દ્વારા રચાયું ભારત આદિવાસી પરિવાર યુનિટી BAPU નામનું સંગઠન.....

0
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ (ધારીયાધોધ) ખાતે) આદિવાસી સમાજના આગેવાનો અને ધાણીખૂટ, ગામના આગેવાનો, યુવાઓ, વડીલો અને બહેનો દ્વારા ભારત આદિવાસી પરીવાર યુનિટી દ્વારા...

આદિવાસીઓના કુળદેવીનું દેવમોગરા બાદ બીજું મંદિર બનશે આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટમાં..

0
નેત્રંગ: નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા મંદિર બાદ ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા નેત્રંગ તાલુકામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહા મોગી...

અંકલેશ્વરમાં પણ ઉઠ્યું નર્સિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી થયાનું ભૂત. આદિવાસી આગેવાનો પોહચ્યાં...

0
અંકલેશ્વર: દક્ષિણ ગુજરાતમાં વર્તમાન સમયમાં નર્સિંગ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને છેતરપિંડી કરાયાના કિસ્સાઓ અલગ અલગ વિસ્તારની કોલેજોમાંથી સામે આવી રહ્યાં છે ગતરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર...

પક્ષ પલટા કરી ભાજપમાં જોડાવવા પાછળની કહાની સંભળાવતો અંકલેશ્વરના એક ગ્રામ પંચાયતના હોદ્દેદારનો વિડિયો...

0
ભરૂચ: શિસ્તબદ્ધ કહેવાથી ભાજપ પાર્ટીમાં ભાજપના હોદ્દેદારો કે આગેવાનોને જાહેરમાં રજુઆત કરવાની પણ છુટ ન હોવાનું વિડિયોમાં કહેતા સંભળય છે અંકલેશ્વરની સારંગપુર ગ્રામ પંચાયતના...

કોણ છે નરેશ પટેલ..? અને મનસુખ વસાવાએ કેમ આપ્યું તેમના વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને આપ્યું...

0
ભરૂચના જાણીતા વિરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ એ આદિવાસી સમાજને નિન્મ કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજ ને નીચો દેખાડેલ છે. તે સબંધી કાનુની...

નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં મદદનીશ લાંચ લેતા ઝડપાયા

0
ભરૂચ: ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યુરો સજ્જ બન્યું છે; જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગ નાં અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાન...