માંડવખડક ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અનાજકીટ વિતરણ

0
ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના છેવાડે આવેલા માંડવખડક ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલન દ્વારા કોરોના મહામારી દરમિયાન જરૂરીયાત મંદ પરિવારોને...

તોકતેના નુકશાનના સરવેવાળા 98% ખેડૂતોના ફોર્મ લેતા નથી: મણિલાલ પટેલ

0
વાંસદા: સમગ્ર રાજ્યમાં હાલમાં જ તાઉતે વાવાઝોડાથી થયેલ જાનહાનિ- માલહાનિ સરકારે સંવેદના દાખવી વાવાઝોડાના ભોગ બનેલા લોકો માટે સહાયની યોજના મંજૂર કરવાનો નિર્ણય કર્યો...

જાણો: ક્યાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં એન્જીનીયર અને કોન્ટ્રાક્ટરે ઉતારી વેઠ !

0
ચીખલી: હાલમાં જ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં મુખ્યમાર્ગથી નવા ફળિયાને જોડતા માર્ગના નવિનીકરણમાં કોન્ટ્રાક્ટરે નકરી વેઠ ઉતારાતા 15 દિવસમાં...

રૂમલાના CHCમાં અનંત પટેલની આગેવાનીમાં ચીખલી કોંગ્રેસ સમિતિ તરફથી ફળોનું વિતરણ

0
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના રૂમલાના CHC કેન્દ્ર પર સારવાર અર્થે આવેલા આજુબાજુ વિસ્તારના દર્દીઓને ચીખલી કોંગ્રેસ સમિતિ તરફથી ધારાસભ્ય અનંત પટેલના આગેવાની હેઠળ...

કુદરતી આપતિઓ અટકાવવા અને પર્યાવરણ સંતુલન રાખવું જરૂરી : ગંગાબેન પાડવી

0
વાંસદા: વર્તમાન સમયમાં જ આપણે કુદરતી આપતિઓ વાવાઝોડું, કમોસમી વરસાદ, હીટવેવ સાયક્લોન, હિમ સ્ખલન જેવી કુદરતી આપતિઓ અનુભવ કરી રહ્યા છે ત્યાર આપણને ભાન...

નવસારીના નર્સિંગના વિદ્યાર્થીએ કરી ભરૂચ સિવિલમાં આત્મહત્યા : ભેદ અકબંધ !

0
ભરૂચ: ગતરોજ નવસારીના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જ બેડની ચાદર કાપીને ગાળિયો બનાવ્યો અને તેને...

વાંસદામાં આવેલા તોરણીયા ડુંગરની જેમ મૂલટે અને ભવરે ડુંગરની છે પોતાની ખાસિયતો: જાણો

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જાણીતા ઐતિહાસિક તોરણીયા ડુંગર સાથે અન્ય બે ડુંગરો આવેલાં છે. જેને અહીંના સ્થાનિક લોકો મૂલટે અને ભવરે(ભવરીયા) તરીકે સંબોધે...

જાણો: કેમ કરશે આવનારા દિવસોમાં ધારાસભ્ય અનંત પટેલ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન !

0
વાંસદા: વિતેલા પાંચ મહિનાથી અગમ્ય કારણસર વાંસદાના ઉનાઈ વિસ્તારની બીલીમોરા અને વલસાડ ડેપોની બસો એક પછી એક બંધ કરી દેવામાં આવી છે આ સંદર્ભે...

વિદ્યાર્થીઓમાં રોષ ITI કોર્ષ પૂર્ણ છતાં પરીક્ષા ન લેવાઈ, ઓનલાઈન પરીક્ષા પણ સ્થગિત કરી...

0
ચીખલી: ITIના વિવિધ કોર્સની મુદત પૂર્ણ થઈ છતાં પરીક્ષા નહીં લેવાતા ચીખલી સહિત આસપાસના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. ધોરણ-10ની પરીક્ષા...

અનંત પટેલ દ્વારા વાવાઝોડાથી નુકસાનની સહાય માટે અપાયું આવેદનપત્ર

0
વાંસદા: છેલ્લા બે દિવસથી વાંસદા, ચીખલી અને ખેરગામના તાલુકાના ખેડૂતોને બાગાયતી પાકો જેમ કે ડાંગર, શેરડી કેળા, કેરી વગેરેમાં જે નુકશાન થયું છે એના...