ખેરગામમાં છેલ્લા સાત વર્ષથી બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં સેવાયજ્ઞ ચલાવતા દિનેશભાઈ..

0
ખેરગામ: ગતરોજ વાડ ગામનાં આગેવાન, ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દીનેશભાઈ હંમેશા સેવાકીય પ્રવૃતિઓ માટે અગ્રેસર રહી તેમણે ખેરગામ તાલુકાના ગામડાઓમાં સામાજિક તો ખરી જ...

ચીખલીના આલીપોર ડેરી પાસે પુલની નીચે ભડકે બળતી ફોર વ્હીકલ: જુઓ વિડીયો

0
ચીખલી: આજરોજ સુત્રોના જણાવ્યા અનુસાર 8:00 થી 9: વાગ્યાના સમયગાળામાં ચીખલીના આલીપોર ડેરી પાસે પુલની નીચે ફોર વ્હીકલમાં અચાનક આગ લાગી ગયાની ઘટના સામે...

રાનકુવા હાઈસ્કુલની રાજ્યકક્ષાએ બેવડી સિદ્ધિ: વિજ્ઞાન મેળાની કૃતિ રાજ્યકક્ષાએ જાહેર કરાઈ શ્રેષ્ઠ

0
નવસારી: નવસારી જિલ્લાની આદિવાસી વિસ્તારમાં આવેલી શ્રી બી.એલ.પટેલ સર્વમંદિર, રાનકુવા કલા, રમત ગમત અને વિજ્ઞાન ક્ષેત્રે સતત દસ વર્ષથી જિલ્લા અને રાજ્ય કક્ષાએ સિદ્ધિઓ...

ચીખલીના ઘોડવણી ગામમાં થયેલા અકસ્માતમાં બાઈકના સ્પેરપાર્ટ ચોરાયા: પોલીસ તપાસ શરુ

0
ચીખલી: થોડા દિવસો અગાવ ઘોડવણી ગામમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં થયો હતો જેમાં બાઇક ચાલકોને ઇજાની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પણ બાઈક ઘટના...

ગુજરાતની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ…

0
વાંસદા-ચીખલી: ગુજરાતમાં 43 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલના સંકુલમાં 36 દિવસ બાદ વિદ્યાર્થીઓના...

બીલીમોરામાં શાળાની શરુવાતમાં યુથ ઓફ ધોડિયા સમાજ દ્વારા રાહતદરે નોટબુક વિતરણ

0
બીલીમોરા: હવે આવનાર થોડા દિવસમાં ગુજરાતમાં શાળાઓ ખુલી રહી છે ત્યારે ગતરોજ સાંજના સમયમાં ગણદેવી તાલુકામાં આવેલાં યુથ ઓફ ધોડિયા સમાજ બીલીમોરા ગણદેવી વિભાગ...

વાંસદામાં મોબાઈલમાં ગીત સાંભળવા આપી 13 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરતા આધેડનો કિસ્સો આવ્યો...

0
વાંસદા: ગ્રામિણ વિસ્તારમાં પણ હેવાનિયતના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામમાંથી એક આધેડ દ્વારા ખેતરમાં લઇ જઈ 13...

વાંસદાના રાઈબોર ગામના સેનગળમાળ ફળિયામાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબ રસ્તામાં ડામર ન પાથર્યા હોવાના...

0
વાંસદા: ગામડાના લોકો માટે માળખાકીય સુવિધા ઉભી કરવા સરકાર ડામર રસ્તા પાછળ લાખો રૂપિયા બગતી હોય છે પણ ગ્રામ્ય સ્તરે આ ડામરનાં કામોમાં કોન્ટ્રાક્ટર...

ખેરગામમાં આદિવાસીઓના જનનાયક બિરસા મુંડાજીની 123 મી પુણ્યતિથિ ભવ્ય ઉજવણી

0
ખેરગામ: આજરોજ આદિવાસીઓમાં પૂજનીય મહાન જનનાયક બિરસા અને સ્વતંત્રસેનાની અને ધરતીપુત્રના હુલામણા નામે જાણીતા બિરસા મુંડાજીની 123 મી પુણ્યતિથિ નિમિતે ખેરગામમાં આદિવાસી યુવાઓ દ્વારા...

વાંસદામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક વ્યક્તિની આત્મહત્યા: જુઓ વિડીયો

0
મહુવા: ગતરોજ વાંસદાના ચાપલધરા ગામના ઠાકોરભાઈ સુખાભાઈ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ લખી મહુવાના વહેવલ ગામની સીમાડે આવેલા જંગલમાં ઝાડ સાથે...