રાજપીપળાના માંડણ ગામમે સ્ટંટ કરતાં આણંદનો પરિવાર પાણીમાં ફસાયો​​​​​..

0
રાજપીપળા: રાજપીપળામાં કરજણ ડેમના ઉપરવાસના વિસ્તારમાં આવેલું માંડણ ગામ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ડુંગરો અને લીલોતરીની વચ્ચે પ્રવાસીઓ બોટિંગની મજા માણતા હોય...

રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય…ભંગાર બસોથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર..

0
રાજપીપળા: રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય છે અને ગરીબ વિદ્યાર્થીઓની હાલત કફોડી બને છે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા પણ મજબૂર બને...

ચૈતર વસાવા કેસમાં મોટો વાળાંક.. ફરિયાદી સંજય વસાવાએ.. શું મૂકી ચૈતર વસાવા સામે મૂકી...

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા સામેના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને...

ચૈતર વસાવાને જામીન ન મળે તેનો નર્મદા પોલીસ પુરતો પ્રયાસ કરી રહી છે: આદિવાસી...

0
નર્મદા: હાલમાં આદિવાસી સમાજમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવામાં વધુ વિલંબ કે ન મળે તેવો પુરતો પ્રયાસ...

ડેડીયાપાડામાં કલમ 144 લાગુ હોવા છતાં ચૈતર વસાવા વિરુદ્ધ ભાજપની રેલી: મંજૂરી પર સવાલો,...

0
ડેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જોકે, આજે...

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપક બાદ ડેડીયાપાડામાં કલમ 144 લાગુ..

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના લોકોમાં સત્તા પક્ષના નેતા અને પોલીસની કામગીરી પર આક્રોશ જોવા મળી રહ્યો...

જુઓ ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ FIR ની કોપી.. કઈ કઈ કલમો અંતર્ગત શું નોંધવામાં...

0
રાજપીપળા: જુઓ FIR ની કોપી ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા વિરુદ્ધ ગત તારીખ 05/07/2025 ના રોજ જે હકીકતો ઊભી કરી એમના વિરુદ્ધ એફ.આઈ.આર. કરવામાં આવી...

નર્મદા જિલ્લામાં DYSP શર્માના ‘ઓકાતમાં રહીને વાત કરો’ ના નિવેદનથી આદિવાસી સમાજમાં આક્રોશ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાની ધરપકડ બાદ ગુજરાતભરના આદિવાસી સમાજ અને યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને પગલે નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ...

ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસે માંગેલા રીમાન્ડ રાજપીપળા કોર્ટે કર્યા નામંજુર.. લોકોએ કહ્યું.. પોલીસ ભાજપના...

0
રાજપીપળા: હાલમાં ચૈતર વસાવાની ધરપકડ મામલે આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે લોકો કહી રહ્યા છે કે પોલીસ ભાજપના ઈશારે કામ...

આદિવાસી લોકોમાં પોલીસની છબી.. ચૈતર વાસવાની ધરપકડને લઈને ‘પોલિસ ભાજપનો ખેસ પેરી લો’ તેવા...

0
નર્મદા: ગતરોજ રાત્રે રાજપીપલા ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ચૈતર વસાવાને લાવવામાં આવ્યા છે. તેમની પત્નીઓનું કહેવું છે કે પોલીસે કયા ગુનામાં ધરપકડ કરી...