છોટુભાઈ વસાવાએ ગાંધીનગરમાં થયેલા આદિવાસીના આંદોલનને લઈને શું કહ્યું…
નર્મદા: ગતરોજ ગાંધીનગરમાં થયેલા આદિવાસીના આંદોલનોને પોતાનું રાજકીય ફાયદા માટે હડપી લેવાની કોશિશને વર્ષોથી ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે લડતા આવેલા અને આદિવાસીના...
સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ મામલતદારો અને સમર્થનમાં જાગૃત પ્રજા: જામ્યો ખરાખરીનો જંગ
ભરૂચ: વર્તમાન સમયમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ મામલતદારોએ આંદોલન એક તરફ તેજ બનાવી સાંસદ માફી માંગે એવી રાજ્યભરના મામલતદારો માંગ કરી રહ્યા છે....
દેવમોગરાના યાહ મોગી પાંડોરી માતાના શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં આદિવાસી માનવ મહેરામણ
સાગબારા: દેવમોગરા ખાતે આવેલ યાહ મોગી પાંડોરી માતા વસાવા સ્ટેટના કુળદેવી છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી ભક્તો માટે શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર આ...
જાણો: કયા આદિવાસી યુવાઓ દ્વારા ચાંદલા વિધિમાં ચાંદલો સ્વરૂપે પુસ્તક ભેટ આપી સમાજમાં કરાઈ...
સાગબારા: આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે વરરાજા લગ્ન કરનાર નવ દંપતીને તેમના સગા સબંધીઓ કોઈ વસ્તુ, પૈસા કે અન્ય કોઈ ગિફ્ટ રૂપે ચાંદલો સ્વરૂપે આપવાનો...
દેવમોગરાના શિવરાત્રીના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી..!
દેવમોગરા: દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી સમાજના આસ્થાના પ્રતિક સમાન દેવમોગરાના આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ...
દેવમોગરામાં આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર શિવરાત્રીનો મેળો ભરાવા દેવાની લોકમાંગ
દેવમોગરા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલ છે ત્યાં ભરાતા મહાશિવરાત્રીના મેળાનું આદિવાસી સમાજમાં ખુબજ મહત્વ છે તેથી...
નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડેડીયાપાડાના શિક્ષકોની ટીમ બની વિજેતા
નર્મદા: હાલમાં જ નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ભાઈઓની ક્રિકેટ ટીમ રવિવારના દિવસે તરોપા ખાતે યોજાય હતી જેમાં પાંચ તાલુકાના ક્રિકેટ પ્રેમી...
સાગબારાના નાની દેવરુપણ ગામના આદિવાસી યાહા મોગી નવયુવક લોકકલા ટ્રસ્ટએ આદિવાસી નૃત્ય ક્ષેત્રમાં મચાવી...
સાગબારા: સાગબારા તાલુકાનું નાનકડું ગામ નાની દેવરુપણ આદિવાસી યાહા મોગી નવયુવક લોક કલા ટ્રસ્ટ અને ટીમ લીડર અરવિંદભાઈ પી.વસાવા અને તેમના જોશીલા સાથી યુવાનો...
ડેડીયાપાડા લાડવાથી મોજરા ગામ વચ્ચે પુલ મંજુર કરવા ગ્રામજનોની માંગ !
ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકાના લાડવા ગામથી મોજરા ગામ વચ્ચે તરાવ નદી પર પુલ ન હોવાથી કાબરી પઠાર પંચાયતના સરપંચ દિવાનજીભાઈ વસાવાએ મનરેગા યોજના હેઠળ કામ...
ડેડીયાપાડાના નાનકડા ગામની 11 માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને ઉપર ગેંગરેપ થતા ખળભળાટ
ડેડીયાપાડા: ડેડીયાપાડા ના નાનકડા ગામની 11 મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને ઉપર ગેંગરેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ...
















