નર્મદા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ ખેલમહાકુંભ 2.0 અને કલા મહાકુંભના આયોજનની બેઠક..

0
રાજપીપલા: નર્મદા જિલ્લાની યુવા પ્રતિભાને ખેલકૂદ અને કલા મંચ પ્રદાન કરવાના આશય સાથે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં...

ડેડીયાપાડામાં તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન થયું આયોજન..100 કૃતિઓ સાથે વિદ્યાર્થીઓએ ભાગ

0
ડેડિયાપાડા: આજરોજ ડેડીયાપાડામાં તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આશ્રમ શાળા રેલ્વા (ભરાડા) ના સંકુલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની 100 સ્કૂલોમાંથી 100 કૃતિઓ સાથે...

નાંદોદમાં “સંકલ્પ સપ્તાહ” નિમિત્તે ગાગર ગામે “કૃષિ મહોત્સવ”ની કરાઈ ઉત્સાહભેર ઉજવણી..

0
રાજપીપલા: ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત આકાંક્ષી તાલુકાઓના વિકાસને વેગવાન બનાવવા માટે વિશેષ ભાર મૂકાઈ રહ્યો છે,...

વધુ એક આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશનમાં બંધ કરી મરાયો ઢોર માર…

0
નાંદોદ: ભાજપ રાજમાં દિવસે અને દિવસે કેમ થઇ રહ્યા છે પોલીસ દ્વારા આદિવાસી લોકો અત્યાચાર.. આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલિસ સ્ટેશનમા...

ડેડીયાપાડામાં MLA ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં મોઝદા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્યું હેલ્થ મેળાનું આયોજન.

0
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકાના મોઝદા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી મહિલા- પુરુષ લાભાર્થીઓએ જિલ્લાના નિષ્ણાંત...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રિકેટની સર્વોચ્ચ ટ્રોફીનું પ્રદર્શન, પ્રવાસીઓને ટ્રોફી જોવાનો લાભ મળ્યો.

0
નર્મદા: પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને...

સ્વચ્છતા ઝુંબેશમાં તાલુકા વિકાસ અધિકારી ડેડિયાપાડામાં ઉત્સાહભેર ભાગીદારી..

0
દેડીયાપાડા: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં જનભાગીદારીથી શરૂ થયેલ સ્વચ્છ ભારત ઝુંબેશ આજે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. દેશભરમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અનુલક્ષીને...

નર્મદામાં પૂરગ્રસ્ત પીડિતોના હૈયાને ટાઢક આપતી ચૈતર વસાવાની રાહત કામગીરી..

0
નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધમાંથી અચાનક છોડાયેલા પાણીના લીધે નદી કાંઠા વિસ્તારના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના કેટલાંક ગામોના લોકોના જનજીવન પૂરના પાણીના લીધે...

નર્મદામાં પાણી ભરાયેલા વિસ્તારમાં ભાજપ નેતાઓ માટે ‘નો એન્ટ્રી’.. લોકો આપી રહ્યાં છે ભારોભાર...

0
નર્મદા ડેમમાંથી પાણી છોડવાના લીધે નર્મદાનાં કાંઠાના ગામોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને હવે પાણી ઓસરવાની સાથે...

નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય બન્યા પૂરગ્રસ્ત લોકોના આક્રોશનો ભોગ, ગાડી માંથી નથી મૂકવા દીધો ગામમાં...

0
નર્મદા: સરદાર સરોવર માંથી નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજી થવા પામી હતી. નર્મદા નદીમાં અચાનક...