રેલવે વહીવટીતંત્રની ઉદાસીનતા: 6 વર્ષ બાદ પણ સાંજરોલી-કોયારી ગામ વચ્ચે રેલવે લાઇનમાં પાણી નિકાલ...
નર્મદા: કેવડીયામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યાત્રા ધામને દેશના અન્ય વિસ્તારો સાથે વધુ સારા રેલવે સંપર્કથી...
રાજપીપળામાં ઈકો કાર સાથે અકસ્માત બાદ મોપેડ ચાલકનું મોત…
રાજપીપળા: રાજપીપળા અંબુપુરાણી રોડ પર એક અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નિપજ્યું છે. સામેથી આવી રહેલી ઈકો કાર સાથે અથડાયા બાદ મોપેડ ચાલકે સ્ટિયરિંગ પરનો...
દેવમોગરા મંદિર પ્રાંગણમાં પ્રથમવાર ભવ્ય હોળી ઢોલ ઉત્સવનું આયોજન.. શું હતી વિશેષતા.. જાણો
ડેડીયાપાડા: સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હોળી અને ધૂળેટીનો તહેવારની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે ત્યારે આદિવાસી સમાજના કણીકંસરી કુળદેવી યાહા મોગી માતાના...
રાજપીપળાના પોઇચા બ્રિજથી નદીમાં કૂદતા પહેલાં પુત્રી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી…
રાજપીપળા: રાજપીપળાના કેળાના વેપારીએ બે દિવસ પહેલાં પોઇચા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. પોલીસની તપાસમાં વેપારીએ નદીમાં ઝંપલાવતાં પહેલાં પુત્રીને દગો કરી રૂપિયાની...
સરપંચ પતિઓ પંચાયતોમાં ક્યા હોદ્દાના આધારે સાગબારા તાલુકાની પંચાયતમાં વહીવટ કરે છે ?
સાગબારા: સાગબારા તાલુકામાં નાગા નામના વ્યક્તિની એજેંસીએ મનરેગામાં લાખો રૂપિયાનો કૌભાંડ કર્યો સાગબારા તાલુકામાં બહારની એજેંસીઓ આવી કરોડોનો કૌભાંડ કરે છે ત્યારે આ સરપંચ...
નર્મદા નિગમનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ…
નર્મદા : નર્મદા નિગમે 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો...
વસાવા વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને ગયો તો.. સોશ્યલ મીડિયામાં આદિવાસી માતા બહેનો પર અભદ્ર...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટર માં વરરાજા દ્વારા જાન લઈ જવામાં આવી હતી જેનો...
નર્મદા જિલ્લાની બે તાલુકા પંચાયતની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં...
રાજપીપલા: રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા મધ્ય સત્ર ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાની (1)...
રાજપીપળામાં બેન્ડના જૂના વિવાદમાં બબાલ.. ત્રણ શખ્સોએ માર મારી યુવકની પાંસળીઓ તોડી..
રાજપીપળા: રાજપીપળાના કાલાઘોડા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવાના જૂના વિવાદની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો. જેસલપોર ગામના રહેવાસી અને...
ડેડીયાપાડામાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે યોજાયો વિશેષ સેમિનાર..
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડામાં 14 ફેબ્રુઆરી, 2025 ટ્રાફિક માર્ગ સલામતી મહિના અંતર્ગત, નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે વિશેષ સેમિનારનું આયોજન...
















