તાપી જિલ્લાના ખેડૂતો માટે જાહેર કર્યો આમ આદમી પાર્ટી ટીમે હેલ્પ લાઇન નંબર..

0
તાપી: આખા ગુજરાતમાં ખેતીવાડી બજારોમાં (APMC) ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઇન નંબર...

ડાંગમાં વન્યપ્રાણી હુમલામાં મૃત્યુ પામેલા જીતેશભાઈ જાદવના પરિવારને 10 લાખની મૃતક સહાય..

0
આહવા: ડાંગ જિલ્લામાં આવેલા મોટીદબાસ ગામમાં તાજેતરમાં વન્યપ્રાણીના હુમલામાં મૃત્યુ પામેલા સ્વ. જીતેશભાઈ જાદવના પરિવારને વન વિભાગના અધિકારીઓ અને ગામના આગેવાનોની હાજરીમાં વિધાનસભા સદસ્ય...

રાષ્ટ્રીય એકતા દિવસે વાંસદા પોલીસનું સમર્પણ: સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અને ‘રન ફોર...

0
વાંસદા: ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના પવિત્ર પ્રસંગે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી...

‘સરકારના મળતીયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર !’ ભાજપ સાંસદ મનસુખ...

0
ભરૂચ: ગુજરાતમાં નવા નક્કોર રોડ બને છે પણ ગુણવત્તા વગરના મટીરીયલ બનેલા રોડ થોડા સમયમાં જ ખરાબ થઇ જાય છે અને બાદમાં સર્જાય છે...

ધારાસભ્યના ક્વાર્ટરમાં યુવક-યુવતી મળી આવવાના બનાવને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર ગણાવતાં અનંત પટેલ..

0
ગાંધીનગર: ગતરોજ ગાંધીનગર સેક્ટર 21 સ્થિત ધારાસભ્ય નિવાસસ્થાનના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના એક ક્વાર્ટરમાં એક યુવક અને એક યુવતી પોલીસને મળી આવ્યાનો બનાવ સોશ્યલ...

આદિવાસી મંત્રી નરેશ પટેલ પર ચૈતર વસાવાના પ્રહાર, જાણો.. શું કહ્યું..

0
નર્મદા: રાજકારણમાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવેલા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ નવા આદિજાતિ મંત્રી અને ગણદેવીના આદિવાસી નરેશ પટેલ પર કમોસમી વરસાદમાં બોળાઈ ગયેલા...

કરોડોના ખર્ચે બનેલી આહવા સિવિલ હોસ્પિટલ ‘ગંદકીનું સામ્રાજ્ય’! વોર્ડમાં દર્દીઓ સારવાર વગર બેડ પર,...

0
ડાંગ: આહવા ખાતે કરોડોના ખર્ચે નિર્મિત આહવા સિવિલ હોસ્પિટલ હાલ ગંદકીનું સામ્રાજ્ય બની હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના કેટલાક વોર્ડમાં દર્દીઓને...

આદિવાસી લોકો.. તમારા ‘મત’ થી અને ટેક્સના રૂપિયાથી ‘એશોઆરામ’ ભોગવતા ‘ધારાસભ્ય’ની જવાબદારીઓ શું હોય...

0
દક્ષિણ ગુજરાત: ગતરોજ ફિલ્ડવર્ક દરમિયાન આદિવાસી સમાજના લોકોને રોજિંદા જીવનમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રોજગારી ક્ષેત્રમાં પડી રહેલી માળખાકીય સુવિધાઓમાં પડી રહેલી મુશ્કેલીઓને લઈને લોકોમાં...

અનંત પટેલનો મંત્રી નીતિન ગડકરીને ‘ચેતવણી’ પત્ર.. વાંસદામાંથી પસાર થતો બિસ્માર હાઇવે 15 દિવસમાં...

0
વાંસદા: લોકોની મુસાફરી માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.56 કે જે છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી જર્જરિત, ખાડાઓથી ભરેલો અને ખતરનાક અને બિસ્માર સ્થિતિને લઈને વાંસદા-...

સસ્તા અનાજની દુકાન ધરાવતા લોકોની પડતર માંગણીઓને લઇને ઝઘડિયામાં અપાયું આવેદનપત્ર..

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન સંચાલકો ની પડતર માંગને લઈને સરકારને રજૂઆત કરવા ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન ચલાવતા વેપારી ઓ દ્વારા ઝઘડિયા...