જાણો: કઈ બીમારી વાળા લોકોએ ટામેટા ન ખાવા જોઈએ… આરોગ્ય નિષ્ણાંત
આપણી દરોજની ખાન-પાનની જીંદગીમાં ટામેટા એક એવું શાક છે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય...
દેશમાં ICMRનું એક તારણમાં ટેસ્ટ કરાવનાર દર પાંચમી વ્યક્તિ પોઝિટિવ !
વર્તમાન સમયમાં દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે આતંક ફેલાવી દીધો છે, પરીક્ષણ કરનાર દરેક 5 મી વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ...
રીસર્ચ: ધુમ્રપાન અને શાકહારી લોકોને કોરોના થવાની નહિવત સંભાવના !
હાલમાં જ ખબર આવી કે કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના તાજેતરમાં કરેલા સર્વેમાં જણાવે છે કે કોરોના શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે અને...
દુનિયાભરના યૂઝર્સ પરેશાન, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન
સોશિયલ મીડિયા એપમાં વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મોડી રાત્રે 10:45 કલાકે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની જાણકારી સામે આવી...
દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની પ્રચલિત કનસરી પૂજા- અર્ચના
દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લાની, મહારાષ્ટ્રની સરહદને અડોઅડ વસેલા વારલી, કુંક્ણા, કોલચા, જેવી આદિવાસી જાતિઓમાં કનસરી (નાગલી) માતાની પુજા-અર્ચના વિશિષ્ટ રીતે થતી જોવા...
દક્ષિણ ગુજરાતના આદિવાસી ગ્રામ્યખેડૂતોના જીવનનિર્વાહ મુખ્યત્વે બે વ્યવસાયો પર નિર્ભર !
પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. ગુજરાતના આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં ખેડૂતો પોતાનો જીવન...
જાણો ! ૨૫ રૂપિયા લિટર મળતું પેટ્રોલ ૮૧ રૂપિયા લિટર કેમ વેચાય છે ?
સુરત: વર્તમાન સમયમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની માગ સાથે ભાવ ધીમે ધીમે પગલે વધી...
WHO ચીફનું નિવેદન, દુનિયામાં કોરોના ફેલાયેલો માત્ર વેક્સિનથી ખતમ નહીં થાય
કોરોનાના સંક્રમણ કાળ વચ્ચે ભલે વિશ્વને તેની સારવારની વેક્સિનને લઈને સમાચાર સારા લાગ્યા હોય, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એકવાર ફરી તેને લઈને...
ગુજરાતમાં કોરોનાના નવા 819 દર્દી, 1020 રિકવર થયા, 7 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે...
ગંદકીમાં રહેતા લોકોનાં કોરોનાથી ઓછા થયા છે મોત : સંશોધનમાં દાવો
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ભલે ઓછું થઈ ગયું હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસ પર શોધ કરતા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો...