દાનહના સરહદે આવેલ મેઘવાળ ગામમાં કંપનીઓને ના કહેવા છતાં કેમિકલવાળો કચરો નાખતા ગ્રામજનોમાં રોષ..

દાનહ: છેલ્લાં કેટલાંક  સમયથી દાનહને અડીને આવેલ કપરાડા તાલુકાના મેઘવાડ ગામમાં ખાનગી જગ્યામા દાનહના રખોલી અને મસાટ ગામની કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ કેમીકલવાળો ઘન કચરો...

દાનહમાં ભારે વરસાદ.. મધુબન ડેમના દસ દરવાજા 2 મીટર ખોલાયા.. લોકજીવન થયું અસ્તવ્યસ્ત..

દાનહ: સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 3 ઇંચથી વધુ ખાબકેલાં વરસાદના લીધે દાનહમાં પાણી પાણી થઇ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને...

ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ દ્વારા દાનહ મુક્તિ દિનની અનોખી રીતે ઉજવણી.. જુઓ વિડીઓ..

દાનહ: ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દાનહની અંતરિયાળ પ્રાથમિક શાળા ખડકુનિયા ખાતે દાનહ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. 2 જી ઓગસ્ટના...

2 ઓગસ્ટ દિને દાનહમાં 71માં મુક્તિ દિવસની કરાઈ ઉજવણી.. શું કહ્યું કલેકટરે સેલવાસવાસીઓને..

0
દાનહ: 2 ઓગસ્ટ 1954મા દાનહને પોર્ટુગીઝના શાસનમાથી મુક્તિ મેળવ્યા બાદ દાદરા નગર હવેલી આજે દાનહ પ્રશાસન દ્વારા કલેકટર કચેરી સેલવાસ ખાતે કલેકટર પ્રિયંક કિશોરના...

આદિવાસી પરિવાર પાસે ખાનવેલ વહીવટીતંત્ર દ્વારા ITI ના નામે સંપાદન કરી જમીન પડાવી લેવાનો...

0
સેલવાસ: છેલ્લાં કેટલાક સમયથી સેલવાસના આદિવાસી સમાજના એક પરિવારની જમીન ITI બનાવવાના નામે સંપાદન કરી ખાનવેલ વહીવટીતંત્ર દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે...

સંસદમાં રજુવાત: દાનહ અને દમણ દીવને પૂર્ણ એસેમ્બલીનો દરજજો આપો.. કલાબેન ડેલકર

0
સેલવાસ: દેશમાં હાલમાં સંસદ સત્ર ચાલુ છે ત્યારે દાનહ સાંસદ કલાબેન ડેલકર દ્વારા ગતરોજ સંસદમાં જ્યારે એમને બોલવાનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે તેમણે...

સંજાણના આદિવાસી યુવાનની હત્યાને લઈને સાંસદ ધવલ પટેલે પરિવારને વિડીયો કોલથી આપી સાંત્વના.. જુઓ...

0
સેલવાસ: સંજાણના આદિવાસી પરિવારના યુવાન સ્વ. સંદિપભાઈ ધોડીની દાદરા નગર હવેલીના નરોલીમાં થયેલી કરપીણ હત્યાના સંદર્ભમાં આજરોજ માન સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા મૃતક સ્વ...

મહારાષ્ટ્રના પંચગીનીમાં યોજાયેલ “ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ” માં દક્ષિણ ગુજરાતના નવસારી સહિત અન્ય જિલ્લા...

0
મહારાષ્ટ્રં: ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયજિત 2024 ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ પંચગીનીના આઇ.ઓફ.સી (ઇનીસીએટિવ ઓફ ચેન્જસ) સેન્ટર, જેમાં દેશના 25 અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત...

સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ઘર ખાલી કરાવતાં આદિવાસી પરિવાર બેઘર બન્યું..

0
સેલવાસ: નગરપાલિકા સેલવાસ વિસ્તારમાં ઘર ખાલી કરાવતાં આદિવાસી પરિવાર બેઘર બન્યું મળતી માહિતી મુજબ સેલવાસ નગર પાલિકા વિસ્તારમાં આવેલા દયાત ફળીયા વિસ્તારમાં આદિવાસી પરિવારનું...

સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ઘર ખાલી કરાવતાં આદિવાસી પરિવાર બેઘર બન્યું..

0
સેલવાસ: નગરપાલિકા વિસ્તારમાં આવેલા દયાત ફળીયા વિસ્તારમાં આદિવાસી પરિવારનું ઘર પ્રશાસન દ્વારા ખાલી કરાવતા ભર ઉનાળે પરિવાર બેઘર બન્યું હતું.દાનહ પ્રશાસન દ્વારા આ ઘર...