આદિવાસી ચૌધરી સમાજના જનનાયક અને ક્રાંતિકારી કિસાન નેતા “જીવણભાઈ ચૌધરી” ને પોતાના લોકો ભૂલી...

0
માંડવી: આપણે હંમેશા સાંભળ્યું છે કે ઇતિહાસ હમેશા જીતવાવાળા જ લખે છે અને કેટલીય લડાઇ એવી હોઈ છે જે જીતાય પણ છે પણ એને...

માંડવી સુગર ફેક્ટરીના વેચાણ બાબતે સરકારી પ્રશાશન ધૂતરાષ્ટ્રની જેમ આંધળાની ભૂમિકામાં…?

0
માંડવી: ગતરોજ માંડવી સુગર ફેક્ટરીને જૂન્નર સુગર લિમિટેડ કંપનીને બારોબાર વેચાણ બાબતે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર આ...

માંડવીમાં આધારકાર્ડને લઈને ગોકળગાયની કામગીરીના કારણે બાળકો સાથે આદિવાસી લોકોની લાંબી-લાંબી લાઈનો.. અખિલ ચૌધરી

0
માંડવી: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આધારકાર્ડ લઈને આદિવાસી લોકોની હેરાનગતિ વધી રહી છે ત્યારે  માંડવી તાલુકામાં આધારકાર્ડની કામગીરી ચાલી રહી છે જેમાં માંડવી...

માંડવી સુગરનું ખાનગીકરણ મુદ્દે નેતાઓ ભૂગર્ભમાં ઉતરતા એમને શોધી લાવવા ઈનામ જાહેરાતના પોસ્ટર લગાડાયા….!

0
માંડવી: સુરત જિલ્લામાં સહકારી મુદ્દે રાજકારણ ગરમાયું છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર ઘણા સમયથી વિવાદોમાં છે યુનિયન બેંકની હરાજીમાં મહારાષ્ટ્રની જુનર...

ઉમરપાડાના ગોપાલિયા અને ગોવટ ગામની વચ્ચે એક બાઇક અને ફોરવીલ વચ્ચે અકસ્માત..

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના ગોપાલિયા ગામ અને ગોવટ ગામ વચ્ચે GJ-19-BL-5214 નબર ની બાઇક અને એક ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકોને...

ઉમરપાડાના સરકારી કોલેજમાં માનનીય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયો 75 મો વન મહોત્સવ..

0
ઉમરપાડા: સમગ્ર ભારત અને ગુજરાતમાં ગતરોજ ઉમરપાડાના સરકારી કોલેજ ખાતે માનનીય વડાપ્રધાનના જન્મદિવસની વિવિધ કાર્યક્રમો યોજી તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી જ્યારે ઉમરપાડાના સરકારી...

ગર્ભવતી પત્ની માટે લોહી લઇ પરત ફરતાં પતિનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત..

0
ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે રહેતા ઇશ્વરભાઇ ગુલાબભાઇ વસાવા (૩૨) નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ઇશ્વરભાઇ ની પત્ની ગર્ભવતી હોય તેમને માંડવી ખાતે દાખલ...

ઉમરપાડામાં સ્થિત શાબાશ સંસ્થા દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને ચાર જિલ્લાઓમાં યોજાયા માર્ગદર્શન કર્યોક્રમો..

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં સ્થિત શાબાશ સંસ્થા દ્વારા નર્મદા ,સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં સ્થાનિક ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ દોરવા સંમેલોનો યોજવામાં આવ્યા.તેમા મોટા...

ઉમરપાડા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યો કરો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું..

0
ઉમરપાડા: તારીખ ૩ સપ્ટેમ્બર ના રોજ ઉંમરપાડા ના આમ આદમી પાર્ટીના કાર્યો કરો દ્વાર મામલતદાર ઓફિસ માં આવેદન પાત્ર આપવામાં આવ્યું . DECISION NEWS ને...

સુરત સહિત દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જળસંચયના કામોનો શુભારંભ થશે..

0
દક્ષિણ ગુજરાત: કેન્દ્રીય જળશકિત મંત્રાલય અને રાજય સરકાર દ્વારા આગામી તા.6/09/2424 ના રોજ સવારે 9:30 વાગે વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની...