સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરવહેવારના કેસમાં મોટો ભંડાફોડ: સુરત ગ્રામ્યમાં 53,460કિલો ખાતર સાથે આરોપી ઝડપી...
સુરત: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય (IPS) દ્વારા ખેડૂતો માટેના સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને કડક કાર્યવાહી...
સુરતના પાલનપોર ઉગત કેનાલ રોડ પર બેફામ દોડતા ડમ્પર અને નંબર વિનાની સીટી બસ...
સુરત: સુરતના પાલનપોર ઉગત કેનાલ રોડ પર બેફામ દોડતા ડમ્પર અને નંબર વિનાની સીટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ રોડ પર સીટી બસના...
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા..
સુરત: સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં પાલિકાની મંજુરી વિના ટેમ્પરરી સ્ટ્રકચરવાળા ગોડાઉનના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ પણ ગોડાઉન બંધ ન થતાં...
સુરતમાં એક યુવતી એ ખેતરમાં દવા પી લેતા ઘટના સ્થળે વાહન ન પહોંચતા, પોલીસકર્મીએ...
સુરત: સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી પોલીસવાન સુધી અને...
સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.. એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા આક્રોશમાં…
સુરત: આ સુરતમાં હવે કેમ રહેવું?...આ એટલા માટે કહેવું પડે છે કેમ કે કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ...
મહુવામાં વસરાઈ ખાતે સમાજભવનના રોડનું ખાતમુહૂર્ત અને ‘દિશા’ નોલેજહબના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોને નિઃશુલ્ક મુકાયા...
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વસરાઈ ખાતે 'દિશા' ઘોડિયા સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના...
સુરતના એનઆરઆઈ અગ્રવાલ સમાજના 31 દાનવીરોએ લગભગ 10 કરોડ રૂપિયાની 31 બસોનું દાન કર્યું..
સુરત: કર્ણ નગરી સુરતને દાતાઓનું શહેર માનવામાં આવે છે, જ્યાં ઘણા મહાન દાતાઓ છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે છે, ત્યારે દાતાઓ આગળ...
સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઇનો લાગી..રત્નકલાકારોએ બાળકોના પ્રાઇવેટમાંથી એડમિશન કરાવ્યા રદ…
સુરત: હાલમાં સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા ચાલું છે. સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ રત્નકલાકારોની વિકટ પરિસ્થિતિને પગલે તેમની...
VNSGUમાં લાઇબ્રેરીનું ઇન્ટિરિયર અઢી લાખ પુસ્તક, 300 વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા, પરીક્ષાના સમયે...
સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળકાય લાઇબ્રેરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયાર થઈ ચૂકી છે. તેની ખાસિયત એ છે કે જો લાઇટ ચાલુ...
સુરતના વરાછામાં એક દંપતીએ એકસાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી..સંતાનોએ કહ્યું- તમને...
સુરત: સુરતના વરાછામાં દંપતીના સજોડે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. વ્યાજખોર સહિત ત્રણના ત્રાસથી પતિએ ઝેરી દવા પી લીધા બાદ પત્ની જોઈ જતા...
















