ધરમપુરના શેરીમાળ ગામમાં RAINBOW WARRIOR’S DHARAMPUR ગ્રુપનો 50મો મહારક્તદાન કેમ્પ.. 102 યુનિટ થયું રકતદાન

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે 50મો મહારક્તદાન કેમ્પ પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, RAINBOW WARRIORS DHARAMPUR, અને તાડપાડા યુવા મિત્ર...

આદિવાસી સમાજમાં ‘કણસરી માતા’ ની ઉત્પતિ અને તેના ઇતિહાસ વિશે ઉત્તમ ચૌરા નામના આદિવાસી...

0
ધરમપુર: આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે જેના દેવો પ્રાકૃતિક છે. આદિવાસી સમાજ માવલી અને કણસરી માતાને માનનારા ખાસ કરીને વલસાડ નવસારી અને...

ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિતિમાં સરકારી પોલિટેક્નિક વલસાડમાં નક્ષત્ર વાટિકા અને આઇકોનિક સ્ટેચ્યુ સર્કલનું ખાર્તમુહર્ત..

0
વલસાડ: સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ સાહેબની પ્રોત્સાહક હાજરીમાં નક્ષત્રવાટીકા, આઇકોનીક સ્ટેચ્યુ સર્કલના ખાતમુહુર્ત અને રાષ્ટ્રીય ધ્વજ માટે સ્થળ પવિત્રીકરણ પૂજા સંપન્ન...

ધરમપુરના શેરીમાળ ગામના કિરણભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત..

0
ધરમપુર: ગતરોજ 6:00 વાગ્યાની આસપાસ ઘરની પઝારીમાં નાયલોનની દોરી ગળે બાધી ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના ડામા ફળિયાના કિરણભાઈ કાંતિભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો...

વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારની જાળમાં ડોલ્ફિન ફસાઈ..

0
વલસાડ: વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારીના દરમિયાન એક ડોલ્ફિન માછીમારની જાળમાં ફસાઈ ગઈ. 4થી 5 ફૂટની આ ડોલ્ફિન મધ્ય દરિયામાં માછીમારી દરમિયાન જાળમાં આવી...

આદિવાસી સમાજના મૌખિક સાહિત્ય કંનસરી”ની જગબુડ વાળી કથાનું નાટક ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલમાં હિન્દીમાં થશે...

0
ધરમપુર: ભારત રંગ મહોત્સવ એ એશિયાનો સૈથી મોટો ઇન્ટર નેશનલ રંગ મંચ મહોત્સવ છે. (ઇન્ટર નેશનલ થિયેટર ફેસ્ટિવલ)જેમાં એશિયાના દેશોમાંથી નાટકો રજૂ થાય છે....

કપરાડાના તિસ્કરી ટલાટ ખાતે ભોયા કુળ( આદિવાસી કુંકણા) પરિવારનું 18 મું યોજાશે સ્નેહ સંમેલન..

0
કપરાડા: શ્રી ભોયા કુળ (કુંકણા) પરિવાર કલ્યાણ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજીત ભોયા કુળ પરિવારનું 18 નું સ્નેહમિલન સંમેલન તારીખ 9/02/2025 રવિવારના રોજ 9:15 થી...

વલસાડની પાર નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ.. ભારે શોધખોળ બાદ મળી આવી લાશ.. પોલીસ...

0
વલસાડ: ગળે ફાંસો ? ક્યાં તો કોઈ મોટી નદીમાં કુદીને આપઘાત કરી લેવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ગતરોજ વલસાડ જિલ્લાના લખમાપૂર ગામમાંથી...

ભીલાડ રેલવેસ્ટેશન પર મુસાફરો માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરતા ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ...

0
ભીલાડ: ભીલાડ રેલવેસ્ટેશન ઉપર યાત્રી અને મુસાફરો માટે શુદ્ધ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરતા ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના યુવાનેતા મનીષ હળપતિ અને તેમના...

108 માં EMT પર ફરજ બજાવતી માનસી પટેલે કર્યો કેમ આત્મહત્યા પ્રયાસ.. કોણ આપી...

0
પારડી: વલસાડ પારડી ખાતે 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી મહિલા EMT માનસી પટેલે પ્રોગ્રામ મેનેજરના કથિત ત્રાસથી કંટાળીને આજે ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કર્યો...