‘મૈને નમક કા કાનુન તોડા હૈ’ ના પગરણ 12 માર્ચે 1930 ના રોજ...

0
વલસાડ: 12 માર્ચ 1930 ના રોજ દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમેથી “પદયાત્રા” સ્વરૂપે કરી હતી. વલસાડ જીલ્લાના નવસારી (તે...

વલસાડમાં આદિવાસી દીકરીનો આપઘાત કે હત્યા ? દિવ્ય ભાસ્કર એક પક્ષનું સાંભળી ખોટા સમાચાર...

0
વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના અટગામ ઘોડા ફળિયામાં એક પરિણીતાએ નોકરી કરવાની ના પાડવામાં આવતા આત્મહત્યા કરી લીધાના દિવ્ય ભાસ્કર દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા...

મોરારી બાપુ સાચા કે સુપ્રીમ કોર્ટ: પ્રકૃતિ પૂજક આદિવાસી લોકોનો કોઈ ધર્મ જ નથી...

0
તાપી: મોરારી બાપુએ પોતાની એક રામ કથા દરમિયાન સરકારને જાણકારી આપી છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મફત શિક્ષણના નામે આદિવાસી ભાઈઓ- બહેનોનું ધર્મ પરિવર્તન...

ધરમપુરના રાજપુરી તલાટ ગામના જૈનિકાબેન કઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયાની નોંધાઈ ફરિયાદ

0
ધરમપુર: આજરોજ આશરે પોણા ત્રણેક વાગેની રાત્રે જૈનિકાબેન નામની પરણિત મહિલા ઘરના સભ્યોને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના ક્યાક ચાલ્યા ગયાની ફરિયાદ ધરમપુર પોલીસ...

31 માર્ચથી લેન ડ્રાઇવિંગ નિયમો કડક બનશે, SPએ ટ્રાન્સપોર્ટરો સાથે કરી બેઠક…

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માતોને રોકવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પગલું લીધું છે. વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને વાપી ટ્રાન્સપોર્ટર...

ટ્રક ચાલકે કપરાડાના બાઇક ચાલકને ટ્રક નીચે 30 ફૂટ સુધી ઘસડિયો..ટ્રક ચાલક ફરાર

0
કપરાડા: ગતરોજ કપરાડા ખાતે બપોરે આસલોના ગામમાં રહેતા વિષ્ણુ રાજુભાઈ ભાવર કપરાડાથી કામ પતાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે મૂળ ગામ ફળિયા નજીક એકલવ્ય...

કપરાડાના વારોલી તલાટની કોલક નદીનામાથી યુવકની લાશ મળી.. આત્મહત્યા પાછળ શું છે કારણ..?

0
કપરાડા: ગતરોજ વહેલી સવારે કપરાડાના વારોલી તલાટ રાઉત ફળિયા પાસેથી પસાર થતી કોલક નદીના પુલની બાજુમાં એક એક્ટિવા બિન વારસી હાલતમાં જોઈ વારોલી તલાટના...

ધરમપુરના બારસોલમાં યુવક-યુવતીનો આપઘાત..આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી લાશો…

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં એક યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો છે. આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યાં છે. આ...

અનંત પટેલ સાથે 11 ગામના રહીશોએ વાપી નગરપાલિકા સામે ફરી વિરોધ પ્રદર્શન.. શું આપી...

0
વાપી: ગતરોજ ફરી વાંસદા-ચિખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાપી મહાનગરપાલિકામાં 11 ગામોને ન સમાવવાને લઈને 11 ગામના રહીશો સાથે મળીને મનપા કચેરી સામે ધરણાં...

વલસાડ ક્રોંગ્રેસમાં ભાજપ માટે કામ કરતાં ગદ્દારો કોણ ? લોકો તો જાણે છે.. શું...

0
ધરમપુર: બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના બે હજાર કાર્યકરોની વચ્ચે કોઈની પણ શેહશરમ રાખ્યા સિવાય નિખાલસ પણે સ્વીકાર્યું...