વલસાડમાં ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 40 વર્ષીય યુવકનું ખેંચ આવી જતાં સારવાર બાદ મોત…

0
વલસાડ: વલસાડ તાલુકાના સોનવાડા ફકીરા ફળીયામાં આવેલા ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 40 વર્ષીય સુનિલભાઈ રવજીભાઈ હળપતિને ખેચ આવી જતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે....

કપરાડાના માંડવા ગામમાંથી કોઈલી હાલતમાં યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ..

0
કપરાડા: 95 ટકા આદિવાસી લોકોની વસ્તી ધરાવતા કપરાડામાં તાલુકામાં એક પછી એક આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ફરી એક...

રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ આરોગ્ય સેવા માટે ધરમપુરના શેરીમાળ સબ સેન્ટરની થઈ પસંદગી…

0
ધરમપુર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર અને ધરમપુરના શેરીમાળ સબ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) એટલે કે રાષ્ટ્રીય ગુણવત્તાની...

વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ, ધરમપુરમાં 38 અને કપરાડામાં 36 ડિગ્રી તાપમાન..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનો પારો ઊંચો જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, ધરમપુર તાલુકામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને કપરાડા તાલુકામાં 36...

નાનાપોંઢામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કુકણા એન્જિનિયરિંગ ગ્રુપની અનોખી પહેલ..

0
કપરાડા: ગતરોજ નાનાપોંઢા એન આર રાઉત ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષણના જુદા જુદા વિભાગોમાં ઉચ્ચ અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીને પ્રોત્સાહીત કરવા માટે KEGA...

કપરાડાના લવકર ગામમાં ઝઘડાની જૂની અદાવતને લઈને ખેલાયો ખૂની ખેલ.. 4 આરોપીઓની ધરપકડ..

0
કપરાડા: બે દિવસ આગળ કપરાડાના લવકર ગામમાં જૂની અદાવતને લઈને થયેલા ઝઘડામાં રાતે 8:30 વાગ્યાની આસપાસ એક સમહુ દ્વારા હિંસક હુમલાની ઘટના બહાર આવી...

ધરમપુરમાં જમીન વિવાદમાં કરાઈ હત્યા લાકડાના ફટકા મારી વ્યક્તિનો ઢીમ ઢાળી દીધો..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં જમીન વિવાદને લઈને નાની કોરવાડ ધનકી ફળિયામાં રહેતા 79 વર્ષીય કાશીરામ શિંગાડા પર તેમના કુટુંબી દેવરામ ગૉડુંભાઈ સિંગાડાએ લાકડી વડે...

મુખ્ય રસ્તા, બિલ્ડિંગ અને પાર્કિંગમાં CCTV કેમેરા લગાવવા વલસાડ મેજિસ્ટ્રેટે કેમ આપ્યો આદેશ..?

0
વલસાડ: વલસાડ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જહાએ જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાનો...

આધુનિક યુગમાં પણ ધુળેટી પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના ભાગલ ગામમાં પરંપરાગત બળદગાડા રેસ..

0
વલસાડ: વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું. આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી...

મોરારી બાપુ આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગપતિઓને શાળા બનાવવાનું કહી શકે તો સરકારને કહે તો શું...

0
વલસાડ: કથાકાર મોરારિબાપુ કહે છે મને કથા દરમિયાન એક ભાઈએ આવીને એમ કહ્યું કે શિક્ષણ નામે આદિવાસી વિસ્તારમાં ધર્મ પરીવર્તન થઈ રહ્યું છે. તમે...