વલસાડમાં ટ્રકની ટક્કરથી સાઇકલ ચાલકના માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત…
વલસાડ: વલસાડના કુંડી ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે 48 પર મુંબઈથી સુરત તરફ જતા ત્રીજા ટ્રેક પર આ દુર્ઘટના બની...
SAS વલસાડ તાલુકા દ્વારા આયોજિત આદિવાસી એકતા કપ-2025 માં અંડરગોટાની ટીમ વિજેતા..
વલસાડ: આદિવાસી સમાજમાં જનજાગૃતિ અને યુવાનોમાં શારીરિક આરોગ્ય પ્રત્યે સભાનતા વધારવા માટે તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ, માજી સરપંચ છનાભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, સાવન...
વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ.. ધરમપુરમાં 40 ડિગ્રી તાપમાન..
વલસાડ: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આજે ગરમીનો પારો ઊંચો રહેશે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાશે. કપરાડામાં 38 ડિગ્રી...
વલસાડના મરલા ગામમાં એક છાત્રનું નાળિયેરી ઉપરથી પટકાતા મોત…
વલસાડ: વલસાડના મરલા ગામે આવેલી નવ નિર્માણ છાત્રાલય વિદ્યાલયનો એક વિદ્યાર્થી નાળિયેરીના ઝાડ પર ચઢવા જતાં અચાનક નીચે પટકાઇ ગયો હતો. જેને લઇ ગંભીર...
ઉમરગામમાં લોનની ઉઘરાણીથી કંટાળી યુવકે પોતાનું જીવન ટૂંકાવી લિધું…
ઉમરગામ: ઉમરગામમાં એક ચકચારી ભર્યા કિસ્સામાં પાણીપુરીની દુકાનના સંચાલક સાગર રાવલે આપઘાત કર્યો છે. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતકના પરિવાર જનોએ આવાસ...
ધરમપુરમાં મળેલી આદિવાસી કુકણા કોકણા, કોકણી કુનબી (ડાંગ) ગુજરાતની બેઠકમાં શું લેવાયા નિર્ણયો..
ધરમપુર: ગતરોજ આદિવાસી કુકણા કોકણા, કોકણી કુનબી (ડાંગ)સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના કુકણા સમાજ નું મહા સંમેલન મહારાષ્ટ્ર...
ઉમરગામ તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું ફરી બાળ મરણ થવાની ભીતિ…
ઉમરગામ: ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં શનિવારે ધારાસભ્ય રમણ પાટકરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગ દક્ષિણ ઝોન સુરતના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.એન. પરમારની ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના સરપંચો,...
પારડી નગરપાલિકામાં પાણી સંકટ, નહેરનું રોટેશન ન આવતા 7 દિવસ માટે પાણી પુરવઠો મર્યાદિત...
પારડી: વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે....
આવતીકાલે ધરમપુર BRC ભવનમાં કોકણા,કોકણી,કુકણા અને કુનબી સમાજના બીજા રાષ્ટ્રીય વૈચારિક સાંસ્કૃતિક મહાસંમેલન મુદ્દે...
ધરમપુર: આદિવાસી સમાજ કોકણા, કોકણી,કુકણા અને કુનબી(ડાંગ) સમુદાયોનું બીજુ રાષ્ટ્રીય વૈચારિક સાંસ્કૃતિક મહાસંમેલન તા. 27-4-2025 ના રોજ જ્વ્હાર, પાલધર, સેલવાસા ખાતે આયોજન કરવામાં આવનાર...
ઉમરગામમાં ખુલ્લી પિકઅપમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને લઈ જતા દૃશ્યો સામે આવ્યા..
ઉમરગામ: વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો દૃશ્યો સામે આવ્યો છે. દૃશ્યોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા...