નાનાપોંઢામાં બિરસાદાદા જન્મજયંતિની ઉજવણી: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ફૂલહાર કરી આપ્યો આદિવાસી એકતાનો સંદેશ..
નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા તાલુકામાં આવેલ બિરસા સર્કલ પાસે આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પરંપરાગત આદિવાસી રીતરિવાજો અને સંસ્કૃતિના રંગે રંગાઈ કપરાડા...
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પરિવાર સાથે SIR ના ફોર્મ ભરી મતદાર યાદીમાં નોધાવ્યું નામ: શું...
નાનાપોઢાં: ભારત દેશની લોકશાહીને વધુ મજબૂત અને સમાવેશી બનાવવાના હેતુથી ચાલી રહેલા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ...
વલસાડની કઈ ગ્રામ પંચાયતનો સરપંચ કામ વિના જ બિલો પાસ કરી દીધાના આરોપો સાથે...
વલસાડ: આજરોજ વલસાડના અતુલ ગ્રામ પંચાયતમાં નાણાકીય અને વહીવટી ગેરરીતિઓના આરોપો અને જિલ્લામાં ઉપસરપંચ દર્શનની ફરિયાદને લઈને સરપંચ વિક્રમ નાયકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે....
ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ..
વલસાડ: ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના...
પાક નુકશાનમાં ખેડૂતો માટે જાહેર કરેલા 10 હજાર કરોડના રાહત પેકેજને આવકરતા ધરમપુરના ધારાસભ્ય...
ધરમપુર: કમોસમી વરસાદ લઈને થયેલા પાકોના નુકશાન માટે ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડ રૂપિયા જાહેર કરી ખેડૂતોને રાહત આપવા આ નિર્ણય લેવાયો...
અનંત પટેલની હાજરીમાં નાનાપોંઢામાં 200 થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો..
કપરાડા: ગતરોજ નાનાપોંઢા ખાતે કોંગ્રેસ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા 200 થી...
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતિય ગૌરવ યાત્રા”નું નાનાપોંઢામાં જીતુભાઈ ચૌધરીએ કર્યું ભવ્ય સ્વાગત..
કપરાડા: ગતરોજ વલસાડ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતિય ગૌરવ યાત્રા”નું ભવ્ય આયોજન થયું. વાપી, પારડી, ભીલાડ, ઉમરગામથી પસાર થઈ યાત્રા નાનાપોઢા...
કપરાડામાં બનશે નવી મા.મ. પેટા વિભાગની કચેરી..લોકોના ઝડપી કામના સપના હવે બનશે હકીકત: ધારાસભ્ય...
કપરાડા: લોકપ્રતિનિધિ માનનીય MLA શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબના સતત પ્રયાસો, સતત અનુસરણી અને રાજ્ય સરકાર સમક્ષ કરાયેલ સકારાત્મક પ્રસ્તુતિને પરિણામે કપરાડા વિકાસની દિશામાં એક અત્યંત...
કમોસમી વરસાદથી ધરમપુર તાલુકામાં ડાંગરના પાકમાં ભારે નુકશાન.. કરંજવેરી ગામના ખેડૂત શું કહે છે..!
ધરમપુર: કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વાપી, ઉમરગામ, નાનાપોંઢા તાલુકાના ખેડૂતોને ડાંગરના પાકમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ધરમપુર તાલુકાના કરંજવેરી...
ધરમપુરના આદિવાસી ખેડૂતોના ડાંગર પાકમાં ભારે નુકસાન, કોંગ્રેસના આદિવાસી નેતાઓની ચૂપી: રાજકીય રમત કે...
ધરમપુર: છેલ્લાં કેટલાંક સમયથી કમોસમી વરસાદના તોફાનોએ ખેડૂતોના સપનાઓને પલભરમાં તબાહ કરી દીધા છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આદિવાસી ખેડૂતોના ડાંગરના તૈયાર...
















