મોટાપોંઢા ખાતે સરપંચનું આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન.. શું છે સૌથી મોટો પ્રશ્ન..!

0
મોટાપોંઢા: વર્ષથી એક જ સવાલ પુછે છે – શું અમે મનુષ્ય નથી ? શું અમારા જીવનની કોઈ કિંમત નથી ? રોજિંદા નોકરી-ધંધા માટે અવરજવર...

ધરમપુર તાલુકાના 10 ગામના આદિવાસી ખેડૂતો સાથે પીએમ કુસુમ યોજનામાં કરાઇ છેંતરપિંડી.. ખેડૂતો આક્રોશમાં

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકા ખાતે પ્રધાનમંત્રીશ્રી ની PM KUSUM યોજના મા ખેડૂતો ને જે મફત સોલાર આપવાની વાત હતી અને જેમાં GEB વિભાગ ધરમપુર...

ધરમપુરના શેરીમાળમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન: સ્થાનિકોને મળી આંખ તપાસ અને મફત દવાઓની સુવિધા

0
ધરમપુર: લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ-ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ડો. સી.જે. દેસાઈ એન્ડ જશવંતીબેન દેસાઈ ફાઉન્ડેશન હોસ્પિટલના સહયોગથી શેરીમાળના તાડપાડા ફળિયામાં ૧૨ ડિસેમ્બરના રોજ...

નાનાપોંઢા તાલુકાનું અંભેટી ગામ પાણીની અદભૂત સમૃદ્ધિ માટે ચર્ચાનો વિષય બન્યું છે..

0
નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના વણઝાર ફળિયામાં પાણીનું સ્તર અસાધારણ રીતે ઊંચું જોવા મળ્યું છે. આજે વિશ્વભરમાં પાણીની તંગી અને ભૂગર્ભ જળસ્તર...

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ધરમપુરમાં વન ભોજનનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન..

0
ધરમપુર: વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત વન ભોજન (સમૂહ ભોજન) કાર્યક્રમ આજે અત્યંત ઉત્સાહ અને સહભાગિતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં શાળાના...

તિથલ રોડ પર આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો એક મહિનાથી ગટરના ભેળસેળવાળું પાણી પીવા મજબુર..

0
વલસાડ: વલસાડ નગરપાલિકાના હદવિસ્તારમાં આવેલ જજીસ બંગલાની બાજુમાં આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા એક મહિનાથી વલસાડ નગરપાલિકાની બેદરકારીથી ગટરના ભેળસેળયુક્ત પાણી પીવા મજબુર બન્યા...

ભષ્ટાચારી તંત્રના પાપે વારંવાર તૂટી પડતાં બ્રિજમાં પ્રજાના નાણાંનો વેડફાટ અટકાવવા, જવાબદારો પર કડક...

0
વલસાડ: વારંવાર રજૂઆતો અને વારંવાર પ્રસંગો બનવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા હોવાથી વલસાડના ભ્રસ્ટાચારી તંત્રના પ્રતાપે નવનિર્માણ થઇ રહેલા બ્રિજ તૂટી પડતા...

વલસાડમાં નવનિર્મિત બ્રિજનું પાલણનું સ્ટકચર તૂટ્યું: કેમ ? પાંચ લોકોને ગંભીર ઈજા, શું કહી...

0
વલસાડ: આજરોજ સવારના 9: 00 વાગ્યાની આસપાસ વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યાનો બનાવ...

ધરમપુરના શેરીમાળ ગામમાં જલારામ બાપાના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન તરીકે ગામના સરપંચ શ્રી...

કપરાડામાં ધારાસભ્ય જિતુભાઈ ચૌધરીના હસ્તે જાણો કયા બે ગામના મુખ્ય માર્ગોનું કર્યું ખાતમુહૂર્ત..

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી બહુલ ગ્રામ્ય વિસ્તારોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના-2025-26 અંતર્ગત...