વલસાડમાં રાજ્યના વેરા વિભાગે કેટલાક ગરબા આયોજકોને કેઝયુઅલ ડીલરોને નોંધણી ન કરાવવા બદલ કરી...

0
વલસાડ: વલસાડમાં રાજ્યના વેરા વિભાગે કેટલાક ગરબા આયોજકોને કેઝયુઅલ ડીલર તરીકેની નોંધણી અંગે નોટિસો પાઠવી છે. ગરબા કાર્યક્રમો દરમિયાન થતી આર્થિક લેવડદેવડ છતાં કેઝયુઅલ...

નાણામંત્રી કનુ ભાઈ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે સ્વચ્છતા અભિયાનનો...

0
વાપી: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ મહાત્મા...

ડેહલી ગ્રામ પંચાયતના સ્મશાનમાં અંતિમ સંસ્કારના વિવાદમાં AAP મેદાને, તાલુકા પ્રમુખ દ્વારા ઉમરગામ મામલતદારને...

0
ઉમરગામ: આજરોજ ઉમરગામ તાલુકાના ડેહલી ગ્રામ પંચાયતના શમશાનમાં મૃતદેહના અંતિમસંસ્કારને લઈ ગંભીર વિવાદ ઊભો થયો છે. મૃતકના પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ, ગામના શમશાનમાં...

ધરમપુર- કપરાડા-વાંસદાના આદિવાસી સમાજના લોકો ડુંગર પર જઇને ડોગર માવલીના મઠની સતત 7 દિવસ...

0
કપરાડા: આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રીત રિવાજ મુજબ પાંચ વર્ષમાં એક વખત ડુંગરોમાં જંગલમાં સાત દિવસ રહીને પૂજા વિધિ કરવામાં આવે છે. ઝરણાના પાણીમા સ્નાન...

ધરમપુરના PSI પ્રજાપતિ સાહેબની બદલી થતાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિદાય સમારંભનું થયું આયોજન..

0
ધરમપુર: ગઈકાલ સાંજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ સ્ટેશન ખાતે PSI તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ સાહેબની ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે થી ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે...

વલસાડ, ઉમરગામ અને કપરાડા તાલુકાના 23 ગામોમાં 86 ખેડૂતોની 40.90 હેક્ટર ડાંગર, 7 હેક્ટર...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે વલસાડ, ઉમરગામ અને કપરાડા તાલુકાના 23 ગામોમાં કુલ 86 ખેડૂતો પ્રભાવિત થયા છે. ખેતીવાડી વિભાગના સર્વે મુજબ, 40.90...

વલસાડ શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે ડાયવર્ઝન જાહેર કરાયું..

0
વલસાડ: વલસાડ શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે વલસાડના...

વાપી નવીનગરી વર્ધમાન કોમ્પ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી ડ્રેનેજ ઊભરાતા સ્થાનિકોમાં રોષ..

0
વાપી: વાપી વોર્ડ નંબર 9 માં આવેલી નવીનગરી ખાતે વર્ધમાન કોમ્પ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી સ્થાનિક રહીશો ગટર ઉભરાતી સમસ્યાથી હેરાન છે.વાપી મહાનગરપાલિકા બનતા વારંવાર...

વલસાડમાં વાવાઝોડાથી નુકસાનનો સર્વે કરવા કલેક્ટરે ટીમો બનાવી.. બે દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ અપાશે..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે ત્રાટકેલા વાવાઝોડા બાદ થયેલા નુકસાનનો સર્વે સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના નેતૃત્વ હેઠળ વિવિધ ટીમો...

વલસાડના તડકેશ્વર મંદિરના મેદાનમાં નવરાત્રિ ગરબા મહોત્સવના ડોમ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને ભારે નુકસાન થતાં...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગતરોજ ભારે પવન અને વરસાદને કારણે ગરબા આયોજકોના મંડપ અને ડોમને નુકસાન થયું હતું. આ ઘટના બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ....