વલસાડ તાલુકાના વાગલધરા ગામના ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ ધામમાં સર્વધર્મ સંમેલન..

0
વલસાડ: "વસુદૈવ કુટુંબકમ" તેમજ દેશદાઝની ભાવના પ્રબળ બનાવવા અને દુનિયાના કલ્યાણ માટેના ઉમદા હેતુથી વિચારોનું આદાન-પ્રદાન સાથે વલસાડ તાલુકાના વાગલધરા ગામમાં ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ ધામમાં...

કપરાડાના બાલચોડીમાં 100 વર્ષોથી અસ્થાનું પ્રતીક બનેલા ભુવનેશ્વર મહાદેવ મંદિર પર મહાશિવરાત્રીના મેળા ભવ્ય...

0
કપરાડા: મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષીને કપરાડા તાલુકાના બાલચોડી સ્થિત કોલક નદીના કિનારે આવેલા એતિહાસિક અને 100 વર્ષોથી ભક્તોના અસ્થાનું પ્રતીક બનેલા ભુવનેશ્વર મહાદેવ મદિર ખાતે...

આદિવાસી સમાજના યુવાનોમાં વેલેન્ટાઇન ડે ના દિવસે લગ્ન કરવાનો ક્રેઝ.. જાણો શું કહે છે...

0
વલસાડ- નવસારી: રોઝ ડે છે.. પ્રપોઝ ડે.. અને ગતરોજ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે હતો ત્યારે વેલેન્ટાઇન ડે ખાસ બનાવવા માટે લોકો અનેક...

નિર્મમ હત્યા.. વલસાડના ડુંગરીમાં આવેલ ફેર બોલપેન કંપની પાછળ જમીનમાં દટાયેલી મળી લાશ.. સત્યની...

0
વલસાડ: નિર્મમ હત્યા..નો કિસ્સો વલસાડના ડુંગરીમાં આવેલ ફેર બોલપેન કંપની પાછળના ખુલ્લા ઝાડી ઝાંખરા વાળા વિસ્તારમાં માટીમાં દટાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવ્યાથી...

ધરમપુર તાલુકા પંચાયતની દુકાનો તાલુકા પંચાયત હસ્તક લઈ ફરી હરાજી કરવા બાબતે કરાઈ રજુઆત..

0
ધરમપુર: ધરમપુર તાલુકા પંચાયતની જે દુકાનો આવેલી છે એ તમામ દુકાનો હાલમા ચાલતા બજાર ભાવ કર્તા નજીવા ભાડામાં વર્ષોથી ચલાવી રહ્યા છે. ભાડું તો...

વાપી બલીથામાં આદિવાસી સમાજના વડીલો દ્વારા યુવાનોમાં એકતા જળવાઈ તે હેતુ સાથે થયું ક્રિકેટ...

0
વાપી: વલસાડ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં ક્રિકેટમય વાતાવરણ જામ્યું છે ત્યારે ગતરોજ વાપી બલીથા ખાતે આદિવાસી ધોડિયા સમાજ દ્વારા યુવાનોની એકતા જળવાઈ રહે તેને લઈને...

મૃત નવજાત બાળકને વાપીના બલીઠામાં ફેંકી કાળજાં વગરની માં ફરાર..પોલીસની CCTV ફૂટેજ આધારિત તપાસ...

0
વાપી: આજરોજ બલીઠા ગામના વિસ્તારની ખુલ્લી જગ્યામાં કાળજા વગરની જનેતાએ કુમળાં બાળકના મૃત દેહનો છુપી રીતે રાત્રિના સમયે ફેંકી દીધાં હોવાની ઘટના પ્રકાશમાં આવતાં...

રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે વાપીથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ..

0
વલસાડ: રાજયના શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણબોર્ડ દ્વારા તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૯.૦૦...

વલસાડના ફલધરા ગામમાં કુરિવાજો અને વ્યસન મુક્તિ ગ્રામ જાગૃતિ અંગે આવતીકાલે થશે સેમીનાર..

0
ધરમપુર: ફલધરા ગ્રામજનો માટે ગઈકાલે બુનિયાદી પ્રાથમિક શાળાના પ્રટાંગણમાં ફલધરા ગામના ઇતિહાસમાં પહેલી વખત ગ્રામ જાગૃતિ અને સમાજની અંદર ચાલી આવતા કુરિવાજો તથા વ્યસન...

વલસાડના ઘડોઈ અને પારડી તાલુકાના પલસાણાના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થવાની સંભાવના..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને પારડીના પલસાણા અને વલસાડના ઘડોઇમાં સૌથી મોટો મેળો યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં લોકો...