ઝઘડિયાના મુલદ નજીક NH પર 29 પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો..12.90 લાખનો મુદ્દામાલ કબ્જે, કાયદેસર...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઇવે ઉપરથી પોલીસે 29 પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો હતો....

ભરૂચમાં સ્માર્ટ મીટરનું બિલ આવ્યુ 83 હજાર..સ્માર્ટ મીટરના મામલે લોકોમાં વિરોધ..

0
ભરૂચ: ભરૂચમાં સ્માર્ટ મીટરના મામલે લોકોમાં વિરોધ જોવા મળી રહયો છે તેવામાં હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક મકાનમાં મૂકવામાં આવેલા સ્માર્ટ મીટરનું બિલ...

આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે ભરૂચના નર્મદા મૈયા બ્રિજની બંને બાજુ નેટ લગાવવાનું કામ શરૂ.....

0
ભરૂચ: ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. બ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવવા માટે...

વાગરા તાલુકામાં 9 માસના બાળક માટે 108 એમ્બયુલન્સની ટીમ દેવદૂત બનીને…જાણો સમગ્ર ઘટના..

0
ભરૂચ: વાગરા તાલુકાના એક ગામમાં રહેતાં 9 માસના બાળક માટે 108 એમ્બયુલન્સની ટીમ દેવદૂત બનીને આવી હતી. બાળક રમતી વેળા માછલી ગળી ગયો હતો...

ભરૂચના સાંચણ પાસે ટ્રક-કાર વચ્ચે ગંભીર અકસ્માત..ટ્રક ડ્રાઈવરનું મોત, બે યુવક ઘાયલ..

0
ભરૂચ: વાગરા તાલુકાના સાંચણ ગામ નજીક ગત રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો છે. હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે...

અંકલેશ્વર-સુરત હાઈવે જળબંબાકાર બન્યો…નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર થયો બંધ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો...

ભરૂચના આમોદ નગરના નવીનગરીમાં એક મકાન ધરાશાયી.. ગરીબ પરિવારો જોખમમાં

0
ભરૂચ: આમોદ નગરના ભીમપુરા રોડ પર આવેલી નવીનગરીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. રાત્રે થયેલા વરસાદમાં એક જૂનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે. બે...

ભરૂચ રેલવે સ્ટેશને ખાતે સાંસદ મનસુખ વસાવાની પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે યોજાઈ મહત્વની...

0
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના...

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે અંકલેશ્વર પર ફરીથી ટ્રાફિકજામ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક ફરી એક વખત ટ્રાફિકજામ થયો હતો. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે...

ભરૂચ નેત્રંગની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની દિવ્યાંગ બાળકીએ પેરા એથ્લેટિક્સમાં ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંકમાં ગોલ્ડ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, શણકોઈમાં અભ્યાસ કરતી માનસી કમલેશભાઈ વસાવાએ. જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ તેની...