ઝઘડિયામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફસફાઈ કામદારોનું કરાયું સન્માન..
ઝઘડિયા: ગત 2 જી ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા નગર ખાતે...
ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક માધુમાતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં વૃધ્ધનો મૃતદેહ મળ્યો..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના જરસાડ ગામે માધુમતી ખાડીમાંથી એક 65 વર્ષીય વૃધ્ધનો જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાંટોલ ગામના 65...
છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ત્રણ તલાટી બદલી અને રેગ્યુલર તલાટી નહીં મુકાતા ઝઘડિયા તાલુકાના...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન ત્રણ જેટલા તલાટીઓની અવારનવાર બદલી થતી હોય ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીથી...
ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષમાં ચાર તલાટીઓની બદલીથી નાગરિકો પરેશાન
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યાઓ સર્જાય છે, તલાટી ગેરહાજર રહેવાના કારણે...
ઝઘડિયાના દધેડા ગામે પોલીસે મકાન ભાડે આપી પોલીસમાં નોંધ નહિ કરાવનાર એક મકાનમાલિક વિરૂધ્ધ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે મકાન ભાડે આપી તેની નોંધણી સ્થાનિક પોલીસમાં નહિ કરાવનાર મકાનમાલિક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે બે ગુના દાખલ...
ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પોલીસ નોંધણી વિના મકાન ભાડે આપનાર મકાનમાલિક વિરૂધ્ધ ગુનો નોંધાયો
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પોલીસ નોંધણી વિના પરપ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાનમાલિક (સંચાલક) વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે જાહેરનામા ભંગ હેઠળ...
ઉમલ્લાના વેપારીઓને GST દર ઘટાડાની સમજ અપાઈ તેમજ ધારાસભ્યની ઉપસ્થતીમાં સ્ટીકર લગાવાયા.
ઝઘડિયા: તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના દરોમાં થયેલા ઘટાડાની સમજ આપવા માટે ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો....
ઝઘડિયાના અછાલીયા ખાતે 25 લાખના ખર્ચે નવું પંચાયત ભવનનું ખાતમુહૂર્ત જીલ્લા પંચાયત પ્રમુખના હસ્તે...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના અછાલીયા ગ્રામ પંચાયત જુનું પંચાયત મકાન જર્જરિત હાલતમાં હતું. જે બાબતે ગામના સરપંચ અને ગ્રામજનોએ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિહ વાસદિયા રજુઆત...
AAP દ્વારા ઝઘડિયા તાલુકાના બસ રૂટો બંધ થયેલ ફરી ચાલુ કરવા ઝઘડિયા બસ ડેપો...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની બસોના રૂટ બંધ થતાં વિધાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને આમ આદમી પાર્ટી...
ઝઘડીયા તાલુકાના રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં ઝઘડિયા...
ઝઘડીયા: હાલ ગુજરાતના અલગ જીલ્લાના તાલુકાઓમાં રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયા બાદ ઝઘડીયા...
















