‘પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાબવાવામાં આવે છે’ સાંસદ મનસુખ વસાવા

0
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટી પર ખુલ્લો આક્ષેપ કર્યો છે અને ટ્વિટ કરીને કહ્યું હતું કે પાર્ટી મને દબાવવાનું કામ કરે છે. હું...

મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમામ રાજકીય પક્ષના નેતાઓ હપ્તો ઉઘરાવે છે.. સાંસદ મનસુખ...

0
ભરૂચ: ભાજપના આક્રમક નેતા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા નિવેદનોથી લોકચર્ચામાં રહેતા હોય છે ત્યારે હાલમાં તેમણે નિવેદન આપ્યું છે કે બધા...

ગુજરાતના ભરુચ જિલ્લાને દ્રષ્ટિ વસાવાએ વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ

0
ભરુચ: એક આદિવાસી દિકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઈલ સ્ટોન બની ૯ મી નેશનલ આઇસ...

ભરૂચના ટંકારીયા એમ.એ.એમ. હાઈસ્કુલમાં યોજાયો વાર્ષિક ખેલ મહોત્સવ…

0
ભરૂચ: ભરૂચના ટંકારીયા એમ.એ.એમ હાઇસ્કુલમાં વાર્ષિક ખેલ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં કાર્યક્રમના સંચાલન કરનાર આચર્ય મહેતાબ ખાન પથનું ખુબ યોગદાન આપ્યું હતું. આ...

જર્જરિત મકાનની દિવાલ તૂટી પડતાં ૧૪ વર્ષનો કિશોર દબાઈ જતાં થયું મોત… જાણો સમગ્ર...

0
ભરૂચ: ગુજરાત રાજ્યના અનેક ગામડાઓમાં પાક્કા ઘર ન હોવાના કારણે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. અને ક્યારેક તો નુકસાન પણ વેઠવો પડે...

ધોધમાર વરસાદમાં નર્મદા અને ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના કર્મચારીઓની હક અને અધિકારની...

0
નર્મદા-ભરૂચ: ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોના કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માટે રેલીઓ યોજી, આંદોલનો કરી અને આવેદનપત્રો આપી રહ્યા છે ત્યારે  ગતરોજ નર્મદા અને ભરુચ...

નેત્રંગ તાલુકાના BJPના મહામંત્રીને મરાયો માર.. પોલીસ આવી એકશનમાં

0
નેત્રંગ: જેમ જેમ વિધાનસભા 2022 નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના નેતાઓના નવા- નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે  ગતરોજ નેત્રંગના...

ભરૂચમાં બાલહંસ કૉલેજમાં યોજાયો જેલના કેદીઓના જીવન વિષેનો સેમીનાર.. જાણો ક્યા કયા મુદ્દા પર...

0
નેત્રંગ: ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યિલ સાયન્સ અને પ્રયાસ ફિલ્ડ એકશન પ્રોજેક્ટ ભરૂચ દ્રારા બાલહંસ કૉલેજ સેમીનાર યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં ગ્રામ નિર્માણ કેણવણી...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સાંસદોની બેઠકમાં સિંચાઈની સુવિધાનો ઉઠાવ્યો મુદ્દો

0
ભરૂચ: ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં બંન્ને ગૃહના આદિવાસી સાંસદોની બેઠકમાં રાજ્ય અને દેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સિંચાઈની સુવિધા અનિવાર્ય હોવાના કારણે...

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી હાઇવે ઓવરબ્રિજ પર થયો ગંભીર અકસ્માત

0
ભરૂચ: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી હાઇવે ઓવરબ્રિજ પર ટ્રક ડિવાઇડર કૂદી રાજસ્થાન જતી લક્ઝરી બસમાં ઘુસી જતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં ૧૧ વર્ષીય પુત્રનું...