વાંસદાની પ્રજ્ઞા સૌરભ હાઈસ્કૂલ મનપુરના બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાઓમાં છવાયા..
વાંસદા: ગતરોજ વાંસદાની માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકો નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિશિષ્ટ...
વાંસદા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ક્ષયના દર્દીઓને કરાયું પૌષ્ટિક આહારની 60 કીટનુ વિતરણ..
વાંસદા: આજરોજ વાંસદા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ક્ષયના દર્દીઓને પૌષ્ટિક આહાર ની 60 કીટનુ વિતરણ કરાયું. વાંસદા તાલુકા હેલ્થ ઓફિસમાં આજ રોજ ટી.બી.ના દર્દીઓને...
ચીખલી તાલુકાના ઘેજ ગામમાં સર્કલ પર ધરતી આબા, ક્રાંતિકારી બિરસા મુંડાનું લગાવાયું બોર્ડ..
નવસારી: ગતરોજ ચીખલી તાલુકાના ઘેજ(દુભર્યા) ગામે ધરતી આબા બિરસા સર્કલ પર આદિવાસી સમાજના યુવાનો , ગામના વડીલો, ગામના ભાઈઓ-બહેનો, બાળકો અને અપક્ષના સદસ્ય કલ્પેશ...
આદિવાસી સમાજની હોનહાર દીકરીના વહારે આવ્યો.. સમસ્ત આદિવાસી સમાજ..
ચીખલી: શિક્ષણક્ષેત્રમાં હોનહાર અને આર્થિક રીતે પછાત એવા આદિવાસી સમાજના દિકરા- દીકરીના વહારે સમસ્ત આદિવાસી સમાજ અવારનવાર આર્થિક મદદનો હાથ આપતો આવ્યો છે ત્યારે...
ભારતીય રેલ્વેમાંથી નિવૃત થયેલા ચીખલીના મિયાઝરી ગામના આદિવાસી ચીમનભાઈનો યોજાયો વિદાય સમારંભ..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઘોડમાલ ગામમાં આવેલા અજમલગઢની તળેટીમાં ચીખલી તાલુકાના મિયાઝરી ગામના રહેવાસી અને ભારતીય રેલ્વેમાં 32 વર્ષ પોતાની ફરજ નિભાવી વૃદ્ધવયે નિવૃત...
ખેરગામના પાટી ગામમાં ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે આયુર્વેદિક દવાખાનાનું થયું ખાર્તમૂહર્ત… જુઓ વિડીયો
ખેરગામ: ગતરોજ નવસારીના ખેરગામ તાલુકાના છેવાડે આવેલા પાટી ગામમાં જે વર્ષો જુના દવાખાનાને તોડી પાડી ગ્રામજનોના આરોગ્યને વધુ બહેતર બનાવવા માટે નવું દવાખાનાના બાંધકામ...
વાંસદા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર આંબાપાણી પ્રા.શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના આંબાપાણીપ્રા.શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન. બાળકોમાં નાની વયે શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરીને ભારત દેશને વિશ્વ ગુરૂ...
‘જય સાંઈનાથ’ના જયઘોષ અને સાંઈ પાલખી સાથે વાંસદાના અંકલાછ ગામથી નીકળી પદયાત્રા.. જુઓ વિડીયો
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અંકલાછ ગામમાંથી શ્રધ્ધા સબૂરી સાંઇનાથના દર્શને છેલ્લાં દસ વર્ષથી પદયાત્રા નીકળે છે ત્યારે ગતરોજ 11 વખત 7:00...
વાંસદામાં તાલુકામાં 3 માસથી યુરીયા ખાતર નહિ મળતું હોવાની રાવ..
વાંસદા: વાંસદા તાલુકાના ખેડૂતોને છેલ્લા ત્રણ મહિનાથી જરૂરિયાત મુજબનું યુરિયા ખાતર મળતું ન હોવાની રાવ ઊઠી રહી છે. આ સબસિડાઇઝ રાસાયણિક ખાતરના કાળાબજારની આશંકાના કારણે...
ખેરગામમાં રાષ્ટ્રીય પક્ષી ઘાયલ મોર નું કરાયું રેસ્ક્યુ.. વધુ સારવાર માટે વનવિભાગને સોંપાયો મોર..
ખેરગામ: શ્રી કૃષ્ણના મુગટમાં મોરનું પીંછું, કાર્તિકેયનું વાહન કે સરસ્વતી માતા પણ મોરનું પીંછું ધારણ કરતી હો છે આમ મોરનું સ્થાન હિન્દૂ ધર્મમાં પણ...
















