રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા કપ-સીઝન 2 નો ભવ્ય શુભારંભ..
ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રાનકુવાના જામસન સ્ટેડિયમ ખાતે 4 દિવસીય ઇન્ટર તાલુકા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેનો શુભારંભ સમસ્ત આદિવાસી...
વાંસદાના વાંદરવેલા ગામમાં ઘર આંગણે એક મહિલા પર જંગલી ભૂંડનો હુમલો.. ગંભીર રીતે ઘાયલ...
વાંસદા: ગતરોજ સાંજના સમયે વાંસદા તાલુકાના વાંદરવેલા ગામના દાદરી ફળિયા વાઘબારી રોડ પર એક જંગલી ભૂંડ દ્વારા વનીતાબેન નામની મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી...
ખેરગામ તાલુકાના પાટી ગામમાં આદિવાસી સમાજનો કંસેરી તહેવાર રંગેચંગે ઉજવાયો..
ખેરગામ: આદિવાસી સમાજ વર્ષોથી પ્રકૃતિપૂજક રહ્યો છે અને પ્રકૃતિ અનુસાર પોતાના તહેવારો ઉજવતો રહ્યો છે. અનાજની કાપણી પૂરી થાય એટલે "કંસેરી"નો તહેવાર ખુબ જ...
વાંસદાના અંકલાછ ગામમાં લોકોની વર્ષો જૂની સમસ્યા કોઝવે/ ચેકડેમનું શાંતુભાઇના હસ્તે કરાયું ભૂમી પૂજન..
વાંસદા: અંકલાછ ગામમાં વણજાવાડી ફળિયામાં ડુંગર નીચે તળેટીમાં રહેતા લોકોની વર્ષો જૂની સમસ્યા કોતર પર અવરજવર માટે કોઈ કોઝવેનો હતો જેના લીધે ચોમાસામાં રસ્તો...
વાંસદાની કન્યા વિદ્યાલય અંકલાસમાં થયું જે.પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ N.S.S શિબિર નું...
વાંસદા: જે પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ N.S.S શિબિરનું આયોજન વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં આવેલ કન્યા વિદ્યાલયમાં થયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને...
42 નાના ભૂલકાઓના ન્યાય માટે ન્યાયયાત્રા લઈને નીકળેલાં અનંત પટેલે શું કહ્યું..
વાંસદા: વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં લીમઝર ખાતે તોડી પાડવામાં આવેલી વર્ગશાળાનાં બાળકો માટે નવી શાળા છેલ્લા 3 વર્ષથી બનાવી નહીં આપતા ત્યાંના વિદ્યાર્થીઓ...
ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાનિર્વાણ દિવસે ખેરગામના યુવાનો દ્વારા અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ..
ખેરગામ: 9 ભાષાઓના જાણકાર અને 64 વિષયોના તજજ્ઞ અને અનેક ડિગ્રીધારક તેમજ કોલંબીયા યુનિવર્સીટીમા જેમની પ્રતિમા મુકવામાં આવી છે એવા ડો.ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે...
ભાજપ સરકારના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદનો નિર્ણયના પુનઃ બહાલ કરે તે માટે લોકનેતા અનંત...
વાંસદા: ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ...
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના બાબતે SAS નવસારી પ્રમુખ ડો. નિરવ પટેલે કર્યો આશાવાદ વ્યક્ત..
ખેરગામ: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત નવસારી જિલ્લાના બાળકોને પોષણયુક્ત આહાર મળવા અંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે આશાવાદ વ્યક્ત કરવા સાથે હલકી ગુણવતાવાળું ભોજન પીરસી...
વાંસદાના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા બાળક પર દીપડાનો હુમલો.. માંથા અને ગાલના ભાગે...
વાંસદા: નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓનો વધી રહેલા હુમલા લોકોને ભય સાથે જીવવા મજબૂર કરી રહ્યો છે. દોઢ મહિના અગાઉ બે બાળકીઓ પર થયેલા...
















