વાંસદા તાલુકામાં આદિવાસી બાળકોને કુપોષિત અને અભણ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે: સરપંચોનું આવેદનપત્ર

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારના બાળકોને શૈક્ષણિક સુવિધાઓમાં ભારે અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. બાલ વાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૨ના વિદ્યાર્થીઓને...

માતા મોગરીબાના 15મી પુણ્યતિથિએ સેવા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન : મંત્રી નરેશભાઈ પટેલ

0
ચીખલી: જનનીની જોડ સખી નહી જડે રે લોલ… ગુજરાતના મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ગતરોજ પોતાની માતા મોગરીબાના 15મી પુણ્યતિથિ નિમિત્તે સેવા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમનું...

ડાભેલ હત્યાકાંડમાં મૃતક દિપકના પરિવારની SAS નવસારી જિલ્લાના આગેવાનોએ કરી મુલાકાત,પાઠવી સાંત્વના..

0
જલાલપોર: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના આગેવાનોએ ડાભેલ ગામમાં ગાય કાપવા ણ જતાં કરાયેલ દિપક હળપતિ નામના યુવાનન હત્યાને લઈને પરિવારની મુલાકાત લીધી હતી...

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી TET 2025 પરીક્ષામાં પાસિંગ કટ ઓફ બાબતે ડો.નિરવ પટેલે કરી...

0
ખેરગામ: ગતરોજ રાજય સરકાર દ્વારા તા-21/12/2025 ના રોજ લેવામાં આવેલ TET પરીક્ષામાં પાસિંગ કટ ઓફ ખુબ જ ઊંચા રાખી અન્યાય થવાને લઈને યુથલીડર ડો.નિરવ પટેલે...

વાંસદાના સતીમાળ ગામમાં યોજાયો શ્રી ગીરીરાજ માધ્યમિક શાળા કણધાની યોજાઇ NSS શિબિર..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં શ્રી ગિરિજન માધ્યમિક શાળા કણઘાની NSS (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય...

ખેરગામમાં ચિંતુબા હોસ્પિટલને બંધ કરાવી દેવાની ફોન પર ધમકી આપનારને શિખવાડાયા કાયદાના પાઠ..

0
ખેરગામ: ગતરોજ ખેરગામમાં આવેલ ચિંતુબા છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાડકાની પ્લેટ કઢાવવાનું ઓપરેશન કરાવવા આવેલ રાજસ્થાની ગરીબ મજુર દર્દી ઓપરેશન કરાવવાના રૂપિયા પોતાના શેઠ પાસે...

ગાય ન કાપી આપવાની સજા મોત.. ધવલ પટેલ ન્યાય અપાવશે ની પરિવારને આશ..!

0
નવસારી: ગાય ન કાપી આપવાની સજા મોત.. નવસારી જિલ્લાનાં ડાભેલ ગામ કસાઈઓ માટે પહેલાથી જ કુખ્યાત છે. અહીંયા કેટલાક કસાઈઓએ એક હળપતિ યુવાનને દબાણ...

ડાભેલમાં વિધર્મી દ્વારા આદિવાસી દિકરાની હત્યા પ્રકરણમાં રાજકારણની એન્ટ્રી: ‘ભાજપ’ અને ‘આપ’ ના આદિવાસી...

0
જલાલપોર: ડાભેલ ગામ ખાતે દિપકભાઇ હળપતિ નામનાં યુવાનને ત્યાંના કસાઈઓ દ્વારા ઢોરમાર મારી હત્યા કરી નાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ તેમાં રાજકારણ પણ ઘૂસ્યું...

ડાભેલમાં વિધર્મી દ્વારા માર મારીને આદિવાસી દિકરાની હત્યા, સાંસદ ધવલ પટેલ પરિવારને ન્યાય અપાવવા...

0
નવસારી: ગતરોજ નવસારીના ડાભેલ ગામે ગૌકતલમાં સાથ આપવાનો ઇનકાર કરતાં ઢોરમાર મારીને દિપક નામના આદિવાસી દિકરા હત્યા કરી નાખવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવતા જ...

વાંસદા તાલુકા NSUI નો કાર્યક્રમ: યુવાનોને કોલેજ કાર્યકાળમાં સમાજસેવા કરવા માટેની તક એટલે NSUI -અનંતભાઈ...

0
વાંસદા: આજરોજ વાંસદા ખાતે નવલોહીયા યુવાનોને કોલેજ કાર્યકાળમાં સમાજસેવા કરવા માટેની તક એટલે NSUI એ ઉદ્દેશ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષસ્થાને યુવાનો માટે...