મારી માતાના મૃત્યુ માટે જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાન જવાબદાર છે !

0
વાંસદા: હાલમાં કાળ મુખી કોરોના પોતાના કહેર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફેલાવી રહ્યો છે ત્યારે ગતરોજ વાંસદાના પોઝિટિવ દર્દીએ સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરી પોતાની...

ગણદેવીના ખાપરાવાડા ગ્રામપંચાયતનો સિંચાઈ વિભાગના સરકારી બાબુઓ પર ભ્રષ્ટાચારનો આરોપ !

0
ગણદેવી: વર્તમાન સમયના કોરોનાના કપરા કાળમાં બધા જ લોકોનું ધ્યાન આ મહામારીથી બચવામાં છે આવા દુઃખદ ઘડીએ પણ અમુક સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરી પોતાનો...

વાંસદા કોટેજમાં સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા ઓક્સિજનના બે ટેન્કથી દર્દીઓમાં હાશકારો !

0
વાંસદા: છેલ્લા કેટલાય દિવસથી વાંસદા તાલુકામાં કોરોના દર્દીઓ ઓક્સિજનની સુવિધાના અભાવે કેટલાય લોકોના અપમૃત્યુ થઇ રહ્યા હતા ત્યારે ગતરોજ વાંસદા કોટેજ હોસ્પિટલને સાંસદ ડો.કે.સી.પટેલે...

વાંસદામાં તંત્ર દ્વારા ઓક્સિજન-વેન્ટીલેટરની સુવિધા પુરી નહીં પડાતા ભાજપ-કોંગ્રેસના નેતા થયા એક: ભૂખ હડતાળની...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ...

નવસારીમાં જિલ્લા આરોગ્ય વિભાગ કેમ છુપાવી રહ્યું છે કોરોનાના મૃત્યુના આંકડા !

0
નવસારી: વર્તમાન સમયમાં નવસારીનું સ્થાનિક આરોગ્ય તંત્ર છેલ્લા 15 દિવસમાં 5 કોરોનાના દર્દીના મૃત્યુ થયાનું અને રાજ્ય સરકારનો ચોપડે એક પણ મૃત્યુ ન થયાનું...

જાણો: વાંસદામાં કોરોના સંક્રમણને રોકવા કયા ગામને સંપૂર્ણ કરવામાં આવ્યું સેનિટાઈઝ !

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વાંસદાના હનુમાનબારી ગામને કોરોનાનું પ્રમાણ અટકાવવા માટે ગ્રામજનો અને ગામમાં કાર્યરત સરકારના તમામ હોદ્દેદારોએ કમરકસી...

નવસારીમાં 100 બેડના નમો કોવિડ સેન્ટરનો સી. આર. પાટીલના હસ્તે પ્રારંભ !

0
નવસારી: વર્તમાન સમયમાં વધતા કોરોના કેસોને જોતા હવે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 230 બેડના કોવિડ કેર સેન્ટર ઉભા...

વાંસદા પશ્ચિમ વન વિભાગે ગેરકાયદે સર ખેરના લાકડા ભરી જતા ટેમ્પો ઝડપી લાખનો મુદ્દામાલ...

0
વાંસદા: વાંસદા પશ્ચિમ વનવિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.ડી.રાઠોડ સ્ટાફ સાથે પટ્રોલીગમાં હતા એ દરમિયાન બાતમી મળી હતી કે, રાયાવાડી ગામથી પાસ પરમીટ વગરના ખેરના...

કોરોના મહામારીમાં લોકોને સહભાગી બની મદદરૂપ બનતો લોકનેતા: અનંતભાઈ

0
વાંસદા: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે જેના કારણે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. નવસારીના વાંસદા તાલુકાના નાગરીકો મોટી સંખ્યામાં કોરોનાથી...

વાંસદા કોટેજનો કોરોના દર્દી એક સપ્તાહ બાદ મૃત હાલતમાં નજીકની ઝાડીમાંથી મળ્યો

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કોટેજ હોસ્પિટલમાં ગતરોજ એક અજુગતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રંગપુર ગામના એક 65 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝીટીવ આવતા...