વાંસદામાં આદિવાસી સમાજના લોકોએ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

0
વાંસદા: આજે નવસારી જિલ્લામાં અને તાલુકા સ્તરે રાજકીય પાર્ટીઓ અને સામાજિક સંગઠનો અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી...

આજથી અતિશુભ પાંચ સોમવારવાળા શ્રાવણની શરૂવાત..!: શિવભક્ત

0
વાંસદા: આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠયો હતો વાંસદા તાલુકાના સ્થાનિક વિસ્તારના ઘણા...

વાંસદાના તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા સરદારની મૂર્તિને અપાયું સમ્માન

0
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા યુવા મોર્ચા ભાજપ દ્વારા દરેક વખતની જેમ વાંસદાના ગાંધી મેદાન પાસેના ચાર રસ્તા પર આવેલી સરદાર પટેલની મૂર્તિની...

ચીખલીમાં ભાજપના ‘યુવા શક્તિ દિન’ની સામે કૉંગ્રેસનો ‘યુવા બેરોજગાર દિવસ’ ઉજવાયો

0
ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકામાં ભાજપના 'યુવા શક્તિ દિન'ની ઉજવણીના વિરોધમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ 'યુવા બેરોજગાર દિવસ' પ્લયે કાર્ડ...

નવસારીમાં ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે GUJCETની પરીક્ષા

0
નવસારી: આજે ધોરણ 12 પછીના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે રાજ્યમાં 574 બિલ્ડિંગોના પાંચ હજાર 932 બ્લોકમાં લેવાનારી...

વાંસદામાં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારી કરતી આદિવાસી ન્યુ જનરેશન

0
વાંસદા: અગામી સમયમાં વાંસદા તાલુકામાં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે આદિવાસી સમાજના યુવાનો દ્વારા ઉજવણી કરવા માટે શહેરના જાહેર સ્થળો...

ચીખલીના સુરખાઇ ગામ ખાતે 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની પૂર્વ તૈયારીની મિટિંગ યોજાઈ

0
ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના સુરખાઇગામ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની પૂર્વ તયારી નિમિતે સુરખાય જ્ઞાન કિરણ ધોડિયા સમાજભવન પર મિટિંગ યોજવામાં આવી...

ચીખલીના રાનકુવા ગામમાં કૃપા ડિજિટલ એન્ડ કોમન સર્વિસ સેન્ટરના નેજા હેઠળ યુવિન કાર્ડનુ વિતરણ

0
ચીખલી: કોરોના કપરા કાળમાં લોકોને મદદથવા માટે ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં કૃપા ડિજિટલ એન્ડ કોમન સર્વિસ સેન્ટરના નેજા હેઠળ ફ્રી ઓફ...

નવસારીમાં ડાંગના બે દિકરા કસ્ટોડીયલ ડેથ મામલામાં કેન્ડલમાર્ચ કાઢી ન્યાયની લાગાવાઈ ગુહાર

0
નવસારી: આદિવાસી જન જાગૃતી સમિતિ નવસારી દ્વારા ચીખલીમાં બનેલ ઘટના જેમાં આદિવાસી સમાજના બંને યુવાનો સ્વ. સુનિલ પવાર અને સ્વ. રવિ જાદવને શ્રધાંજલિ આપવા...

ચીખલીની કાવેરી નદીના જૂના બ્રિજ પર દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ સફાઈ ન કરાતા...

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની પોલીસ પરથી ડાંગના દીકરાઓની કસ્ટોડીયલ મોત લઈને આક્રોશ થયો નથી ત્યાં જ તલાવચોરા કાવેરી નદીના જુના લો-લેવલ બ્રિજ પર...