ખેરગામના પશુપાલકના ઘરમાં જાણો કયા કારણોસર લાગી આગ: હાલમાં પરિવારની શું છે સ્થિતિ…

0
ખેરગામ: ખેરગામના સરસિયા ફળિયામાં પશુપાલકના ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાક થઇ જતા પરિવાર નિરાધાર બન્યા હતો એવું કહેવાય છે કે પહેરેલા કપડાં સિવાય...

સફળતા કોઈ પ્રખ્યાત નામથી નહિ પણ મનની ઇચ્છાશક્તિ અને સેવાભાવનાથી મળે છે: ડો. નીરવ...

0
ખેરગામ: અત્યાર સુધીમાં સમાજમાં પ્રચલિત માન્યતાઓ એવી થઇ ગઈ છે કે કોઈ હાઈફાઈ નામ રાખ્યે તો જ ઉદ્યોગ-ધંધો સારો ચાલે, પણ શરૂઆત થી અલગ...

પોતાના કિંમતી માલસામાનના ખોવાઈ જવાના ભય હેઠળ બિન સચિવાલયની પરીક્ષા આપતા નવસારીના પરીક્ષાર્થીઓ… જાણો...

0
નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં બિન સચિવાલયની પરીક્ષાના ઘણાં શાળાના સેન્ટરો પર પરીક્ષાર્થીના બેગ ગેટની બહાર રસ્તા પર મુકાવતા યુવાનોમાં કિંમતી વસ્તું ચોરી થવાની ભીતિ...

વાંસદાના ખાનપુર ગામમાં સરપંચ દ્વારા પ્રધાન ફળિયામાં રસ્તાનુ કરાયું ખાર્તમુહૂર્ત

0
વાંસદા: વર્તમાન સમયમાં સરપંચ ગ્રામજનોની ખુશહાલી માટે પોતાની પંચાયતમાં આવતા કર્યો શરુ કરી રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના ખાનપુર ગામના સરપંચ શ્રી ભારતીબેન દ્વારા...

ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પાર-તાપી લીંકના વિરોધની બેઠકમાં જાણો ક્યા-કયા ચર્ચાયા મુદ્દા

0
ચીખલી: ગઈકાલ રાત્રી દરમિયાન ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાર તાપી રિવર લીંક...

Decision newsએ ધ્યાન દોર્યું અને સરપંચએ કરી સરાહનીય કામગીરી, રાનકુવા ઘેરિયા સર્કલ પરથી બેનરો...

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા ગામના ઘેરિયા સર્કલ પર દુકાનની જાહેરાત, વિવિધ પ્રકારના ધંધા રોજગારની એડ, ધાર્મિક પાટોત્સવ, કથા અને પક્ષ પાર્ટીના અસંખ્ય ધ્વજ,...

ખેરગામમાં ભૂ માફિયાની દાદાગીરી.. ગ્રામ પંચાયત તળાવમાંથી ખુલ્લેઆમ માટીનું ખોદકામ: જાણો સમગ્ર ઘટના

0
ખેરગામ: વર્તમાન સમયમાં ભૂ માફિયાની દાદાગીરી ધીમે ધીમે ખુબ જ વધી ગઈ છે ત્યારે હાલમાં ખેરગામના પાલણ ગામના વિતા ફળિયાના સર્વે નંબર 263,264,265,266,259,262,257 લાગુ...

વાંસદા સરપંચ એસોસીએશનના પ્રમુખનો સરતાજ મનીષ પટેલના શિરે.

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં આવતા તમામ ગામોના સરપંચશ્રીઓં દ્વારા પાંચ વર્ષ માટે સરપંચ એસોસીએશન બનાવામાં આવ્યું જેમાં સરપંચ એસોસીએસન પ્રમુખ તરીકે એટલે કે વાંસદા...

વાંસદાના ચોરવણી ગામમાં પાર-તાપી લિંકના વિરોધ મિટિંગમાં આદિવાસીઓ જોવા મળ્યા આક્રોશમાં…

0
વાંસદા: ચોરવણી ગામે ગતરોજ રાત્રી વેળાએ ખાસ કરીને પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબજ મોટી સંખ્યામાં હાજર...

વાંસદા તાલુકામાં આમ આદમી પાર્ટીએ જનસંવાદનો કાર્યક્રમ યોજી 2022 વિધાનસભાની ચુંટણીનો કર્યો આગાઝ

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુંકામાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં AAP પાર્ટીના રાકેશભાઈ હિરપરા, રામભાઈ ધડુક વાંસદા વિધાનસભાના પ્રભારી અવિનાશ...