આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ 

0
કંવાટ: વર્તમાન સમયમાં આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે એક્ટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરી અને જાહેરમાં સમાજની માફી માંગ સાથે...

સારવણી ગામના વયોવૃદ્ધ પરિવારનું ઘર તૂટી પડતા ખેરગામના સેવાભાવી તબિબ ડો. નિરવ પટેલ અને...

0
ચીખલી: હાલમાં જ ધોધમાર વરસેલા વરસાદમાં ચીખલી તાલુકાના સારવણી ગામના વયોવૃદ્ધ પરિવારનું ઘર તૂટી પડતા ખેરગામના સેવાભાવી તબિબ ડો. નિરવ ભુલાભાઈ પટેલ અને એમની...

ચીખલીના મલવાડા ગામની વિદ્યાર્થીનીનો આપધાત.. પરિવારે શું અને કોનો પર લગાવ્યો આરોપ

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલીના મલવાડા ગામે ધોરણ 12માં ભણતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. જેમાં પરિવારજનો એ વિદ્યાર્થિનીએ શાળાના આચાર્ય...

ચીખલી પોલીસે દેગામમાંથી સોલર સેલ (સોલાર પ્લેટ) ચોરી ત્રણને 1,40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપયા

0
ચીખલી: ગતરોજ ચીખલી પોલીસે દેગામમાં સોલાર ફેક્ટરીમાંથી સોલર સેલ (સોલાર પ્લેટ) ચોરી કરી નાસતા ત્રણને 1,40 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. ચોરીનો માલ બામણવેલ...

ઉનાઈ માતાના મંદિરમાં નવરાત્રિનું અદભુત આયોજન.. શ્રધ્ધાળુઓ સાથે ખેલૈયાઓની ભીડ

0
વાંસદા: ગુજરાત ભરમાં નવરાત્રીની મોસમ છે ત્યારે વાંસદાના ઉનાઈ મંદિર પરિસરમાં આ વખતે નવરાત્રિનું અદભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહી દુર દુરથી આવતાં...

વાંસદાના 40 જેટલા ગામોને જોડતા 20.18 કરોડના રસ્તાના નવિનીકરણ માટે મળી મંજૂરી..

0
વાંસદા: વાંસદા વિધાનસભામાં આવતા ગામોમાં સ્થાનિક સંગઠન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, પ્રભારી બાબુભાઇ જીરાવાલા વગેરે દ્વારા જે રસ્તાઓના નવિનીકરણ...

ગણદેવીમાં આમ આદમી પાર્ટીને તરફ લોકોને ખાસ્સું આકર્ષણ.. ગેરેંટી કાર્ડ લેવા લોકોની પડાપડી જુઓ...

0
ગણદેવી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટી ખૂબ જ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે  નવસારી જિલ્લાની ગણદેવી 176 વિધાનસભા સીટ પર આમ...

અંબાજીથી શરુ થયેલી કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા આવતીકાલે આવશે વાંસદામાં.. બાઈક રેલીનું થશે આયોજન

0
વાંસદા: આવતી કાલે વાંસદાના કિલ્લાદ ગામના હનુમાનજીના મંદિર પાસે બપોરે ૧:૩૦ કલાકે વાંસદા ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાજી અંબાજી થી શરૂ કરેલી...

વાંસદા તાલુકા પંચાયત કચેરી અને સેવા સદનમાં સૉર્ટ સર્કિટ થતા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બળી ગઈ....

0
વાંસદા: આજરોજ વાંસદા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીમાં ઈલેક્ટ્રોનિક રૂમમાં સૉર્ટ સર્કિટ થતા કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ઝેરોક્ષ મશીન બળી ગઈ હતી. તારીખ ૨૮...

ખેરગામના નાંધઈ ગામે વિસરાયેલી વાઘદેવી પૂજાને પુન :જીવિત કરવાનો ગ્રામજનો દ્વારા સંનિષ્ઠ પ્રયાસ

0
ખેરગામ: આદિવાસી સમાજ સદીઓથી પોતાના અલગ પણ અનોખા વિવિધ ભવ્ય રીતરિવાજો અને પરંપરાઓથી ચાલતો આવેલ છે. પરંતુ આધુનિકીકરણ શહેરીકરણ,પશ્ચિમની સંસ્કૃતિ પાછળ આંધળી દોડ જેવા...