વાંસદાના ખેડૂતે નોંધાવેલી તૂટેલા વીજ પોલની ફરીયાદ વીજ કંપની વાંસદા ડિવિઝનના બહેરા કાને ક્યારે...

0
વાંસદા: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વાંસદા ડિવિઝનમાં વાંસદા હનુમાનબારી ગામમાં ખેતીવાડીના લાઈનના તૂટેલા વીજ પોલની સ્થાને નવા વીજ પોલીની માંગ 1 અઠવાડિયા પહેલાં અરજી...

પોલીસની નાઈટ પેટ્રોલીંગ મજાક બનાવતા ઉનાઈના જય શ્રી સુપર માર્કેટ સ્ટોરમાં હાથ સાફ કરતો...

0
વાંસદા: ઉનાઈ પંથકમાં જય શ્રી સુપર માર્કેટમા મોડી રાત્રે ચોરી, કરવા માટે શરીરે કપડું ઢાંકીને દુકાનમાં પ્રવેશ કરીને જાણભેદુ તસ્કરે હાથ ફેરો કર્યાની ફરિયાદ...

વાંસદા હનુમાનબારી એસ્સાર પેટ્રોલપંપ પાસે ઇકો અને CT 100 બાઈક વચ્ચે જીવલેણ અકસ્માત..

0
વાંસદા: છેલ્લાં કેટલાક દિવસથી લગાતાર વાંસદાના વિસ્તારના ગામડાઓમાં અકસ્માતની વણઝાર લાગી હોય તેમ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદાના હનુમાનબારી એસ્સાર પેટ્રોલપંપ...

વાંસદા વારાણસી પેટ્રોલ પંપથી આગળ બે બાઈક વચ્ચે અકસ્માત.. 1 ગંભીર હાલતમાં.. બીજો બાઈક...

0
વાંસદા: વર્તમાનમાં વાંસદા તાલુકાના રસ્તાઓ અકસ્માતોના હોટ સ્પોટ બનતાં હોય તેમ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ગતરોજ વાંસદાના વણારસી ગામમાં રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ...

ચીખલી તાલુકામાં જંત્રી રીવીઝન સરવેની કામગીરી હાથ ધરાશે.. જાણો કઈ તારીખે કયા ગામમાં..

0
ચીખલી: સોમવારના ચીખલી પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ 32-ક ના અસરકારક અમલ માટે રાજ્યની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી...

વાંસદાના રાયબોર ગામના વ્યક્તિએ આંબાના ઝાડ પર ખાધો ગળે ફાંસો.. કારણ અકબંધ

0
વાંસદા: આદિવાસી વિસ્તારોમાં દરેક પ્રકારની સમસ્યાના નિવારણ માટે હવે આપઘાત તરફ વળી રહ્યા હોય તેમ દિવસે ને દિવસે આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રાહ્યો છે...

ચીખલીના ખુડવેલ ગામમાં થયું કોંગ્રેસની જનમંચ સભાનું આયોજન.. મનમૂકી રજુ કરાયા લોકોના પ્રશ્નો

0
ચીખલી: વાંસદા-ચીખલી વિધાનસભા મત વિસ્તારના ગામોના પ્રશ્નો સાંભળવા ખુડવેલ ગામમાં કોંગ્રેસ દ્વારા જનમંચ સભાનું આયોજન વિપક્ષ નેતા અમિત ચાવડા અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત...

વાંસદાના રાણી ફળિયા ગામમાં રાત્રે ફોર વ્હીકલ અને બે બાઈક વચ્ચે અકસ્માત.. 1 યુવાનનું...

0
વાંસદા: ગતરોજ રાત્રીના સમયમાં વાંસદાથી ધરમપુર જતાં નેશનલ હાઈવે 56 પર રાણી ફળિયાના ગામમાં આવેલા પુલથી પાસે બે બાઈક અને ફોર વ્હીકલનો અકસ્માતની ઘટના...

મકાન અને સામાજિક વનીકરણના બેદરકારી કામગીરીના લીધે વાંસદાના યુવાન કાળનો કોળીયો બનવાનો આવ્યો વારો..

0
ચીખલી: મકાન અને સામાજિક વનીકરણના બેદરકારી કામગીરીના લીધે ચીખલીના કુકેરી-સુરખાઈ-અનાવલ માર્ગ પર એક વધુ જીવલેણ અકસ્માતની ઘટનામાં વાંસદાના ચાપલધરા ગામના નિર્દોષ યુવાન કાળનો કોળીયો...

AAPની તિરંગા સભાની નવસારીમાં વિજલપોર તાલુકાથી થઇ શરૂવાત.. શું વિઝન.. જાણો

0
નવસારી: આમ આદમી પાર્ટી આવનાર લોકસભાની ચુંટણીમાં વિજય મેળવવા કોઈ કમી રાખવા માંગતી ન હોય તેમ સંગઠને વિસ્તારવા અને મજબુત બનાવવા ગુજરાતમાં ગતરોજથી શરૂ...