આદિવાસી ખેડૂતોને મળેલી જંગલની સનદની જમીનને લઈને જાણો.. અનંત પટેલે શું કહ્યું..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના જંગલની જમીન પર ખેતી કરી અને જમીન પર કબ્જો કરનારા ખેડૂતોને ઘણાં વર્ષોથી જમીનની સનદ આપવામાં નહીં આવતા ચોંઢા અને...
‘તમને અહીં રહેવા દેવાના નથી’ કહીં પુત્રવધુનો સસરા જેઠ-જેઠાણી પર હુમલો.
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઝરી ગામે બીજા ગામેથી પરત પોતાના ઘરે રહેવા આવેલા પરિવાર પર ઘરની પુત્રવધુએ તેના પતિને તેઓએ મારી નાંખ્યો હોવાનો જણાવી...
વાંસદામાં ડો. વિશાલ પટેલનું પશુઓનો ચારો વેચીને પોતાનો ઘર સંસાર ચલાવતી આદિવાસી મહિલાઓ સાથે...
વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકામાં ભાજપ યુવા મોરચા નવસારીના ઉપ પ્રમુખ ડો. વિશાલ પટેલ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નાં જન્મદિવસ પશુઓનનો ચારો...
JCI ચીખલી દ્વારા લોકસેવાના પાયાના કર્મશીલોનું કરાયું સન્માન..
ચીખલી: ગતરોજ સંધ્યાકાળે JCI ચીખલી દ્વારા સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાઈને સમાજના જરૂરીયાતમંદ લોકોને મુશ્કેલીઓ અને સમસ્યા દુર કરી હંમેશા એમની પડખે ઉભા રેહતા...
નવસારીના ગણદેવી રોડ પર ટ્રકના ચોરખાનામાં છૂપાવીને મુકેલો પાંચ લાખનો દારૂ LCBને બાતમીના આધારે...
નવસારી: ગતરોજ નવસારી જિલ્લાના નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઇવે ઉપરથી મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી વધી છે જેને રોકવા માટે અવારનવાર એલસીબી સહિત સ્થાનિક પોલીસ...
ભીનારની નિષ્ઠા પટેલ કરાટેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈ આગામી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
વાંસદા: ગતરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન મદ્રેસા હાઈસ્કૂલ નવસારીમાં થયું હતું. જેનું જિલ્લા રમત-ગમત અધિકારીના તાબા હેઠળ...
ચીખલીના દિગેન્દ્રનગર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમતમાં જિલ્લા કક્ષાની રમતોમાં વિજેતા થઈ રાજ્યકક્ષાની રમતગમતમાં ભાગ લેશે..
નવસારી: શ્રી દિ.વિ.કે મંડળ સંચાલિત શ્રી જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરના ઉત્સાહી, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા હમેંશા તત્પર આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર સાહેબના નેતૃત્વમાં...
વાંસદા તાલુકાના મહુવાસ ગામમાં ગાયના કોર્ડમાંથી મહાશય અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
વાંસદા: ગતરોજ વાંસદાના મહુવાસ ગામમાં ગાયના કોર્ડ માંથી 6 ફૂટ જેટલો મહાશય અજગરને ઘરના માલિક અને સાપ પાડવાની ટીમે અજગરને રેકસ્ક્યૂ કરવામાં આવ્યું હતો....
વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર ઉપર મોટી સંખ્યામાં આદિવાસીઓ મેળામાં ઊમટી પડ્યા..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોદાબારી ગામના નજીક આવેલા તોરણીયા ડુંગર ઉપર યોજાતા જન્માષ્ટમીના મેળામાં આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર બનેલા રાધાકૃષ્ણ મંદિરના દર્શને...
વાંસદા- ચીખલીમાં મોડી રાતે મેઘમહેર.. ડાંગરના પાકને લઈને આદિવાસી ખેડૂતોમાં ખુશીની લહેર..
વાંસદા-ચીખલી: ગતરોજ 2 વાગ્યા પછી મોડી રાત્રે 2 વાગ્યા પછી મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે લાંબા વિરામ બાદ ફરી એક વખત વાંસદા-ચીખલીના આદિવાસી...
















