જનસંપર્ક અભિયાન અંતર્ગત નવસારી ભાજપ યુવા મોરચાના યુવાઓ વાંસદાના ગામડાઓમાં મળી રહ્યા છે લોકોને..
વાંસદા: ભારતીય જનતા પાર્ટી નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તથા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત ગતરોજ નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા નેતાઓ દ્વારા...
વાંસદાના કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેર અંબાચની પિયત મંડળીના પ્રમુખને અપાયો રાષ્ટ્રીય જલ...
વાંસદા: ખેડૂતોના જીવાદોરી સમાન ગણવામાં આવતાં કેલીયા ડેમના જમણા કાંઠા શાખા નહેર અંબાચની પિયત મંડળીના પ્રમુખ અને મંત્રીને ભારત સરકારના જલ શકિત મંત્રાલયના સિંચાઇ...
સમસ્ત આદિવાસી સમાજની ટીમ પહોંચી ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના આગ પીડિત પરિવારની વ્હારે .
ચીખલી: બે દિવસ પહેલા ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થયેલ અને વિધવા મહિલાનું...
ચીખલી તાલુકા ઇન્ચાર્જ TPO સાહેબગીરી, સાત શાળાઓના આચાર્યોના ખુલાસા માંગતા શિક્ષણ આલમમાં રોષ..
ચીખલી: વર્તમાનમાં ચીખલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન સાત જેટલી પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રુટી રાખી હોવાનું કારણ આગળ ધરી ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી...
MPનો યુવાન instagram ની મદદથી લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયાની માતાની ફરિયાદ..
જલાલપુર: સોશ્યલ મીડિયા બન્યું દીકરીનું ભાગી જવાનું કારણ..! જલાલપુરમાં રહેતી ધોરણ 10માં નાપાસ થયેલી સગીરાને MPનો રૂમલેશ નામના યુવાન દ્વારા instagramની ચેટ થી લગ્નની...
આદિવાસી સમાજ ઉત્કર્ષ કૉ-ઑપરેટીવ ક્રેડિટ સોસાયટી માંડવખડક ચીખલી દ્વારા 11 તેજસ્વી તારલાઓને કરાયા સન્માનિત..
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામની ડુંગરપાડા પ્રાથમિક શાળામાં આદિવાસી સમાજ ઉત્કર્ષ કૉ-ઑપરેટીવ ક્રેડિટ સોસાયટી માંડવખડક દ્વારા ગામના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને ભેટસ્વરૂપે...
આદિવાસી બાળકોને ગરોળી વાળું મધ્યાહન ભોજન ખવડાવનાર નાયક ફાઉન્ડેશન પર તંત્રના આશીર્વાદ.. હજુ કોઈ...
વાંસદા: ચીખલીની એક વર્ગ શાળામાં બાળકોને આપાતા ભોજનમાં થોડા દિવસ અગાઉ ગરોળી નીકળ્યાની ઘટના બની હતી જેને લઈને વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્યાહન...
ખેરગામમાં બસ ડેપોના અભાવે સ્કૂલના બાળકો ગરમી બાદ અને હવે વરસાદથી બચવા દુકાનની છતનો...
ખેરગામ: વિકાસની મોટી મોટી વાતો કરતી સરકારને ખેરગામમાં બસ ડેપોની સુવિધા કરવામાં કોઈ રસ નથી લાગતો રાજ્યમાં દરેક જિલ્લાઓ અને તાલુકાઓમાં દરેક પ્રકારની સુવિધાઓ...
વાંસદા મનપુર હાઈસ્કૂલમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરાયું નોટબુકનું વિતરણ..
વાંસદા: બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુરમાં બાળકોને શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન આપી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ...
વરસાદના આગમન સમયે આદિવાસી લોકોને પ્રકૃતિની સ્વાસ્થ્યવર્ધક ભેટ એટલે કંદમૂળમાં શેવળા અને ફળમાં હુંબા..
વાંસદા: નવસારી- ડાંગ- વલસાડના આદિવાસી વિસ્તારોમાં વરસાદના આગમન સાથે જ કંદમૂળ અને જંગલના ફાળોની ખાવા માટે લોકોને પ્રકૃતિ ભેટ આપતી હોય છે. તેમાંના કંદમૂળ...
















