સુરત- નાસિક- અહમદનગર હાઇવેની વહીવટી તંત્રએ DPR તૈયાર કરવા ટોયોગ્રાફીક સરવે માટે કામગીરી હાથ...
ચીખલી: સુરત-નાસિક-અહમદનગર હાઇવેનું જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડયાને 17 મહિના પછી તંત્ર દ્વારા DPR તૈયાર કરવા ટોયોગ્રાફીક સર્વે ની કામગીરી ચીખલી તાલુકાના ગામડાઓમાં...
સમાજ સુરક્ષાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓએ સમાજના છેવાડાના વંચિત વર્ગના લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરી સ્વમાનભર્યું...
નવસારીઃ નવસારી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બી.આર.ફાર્મ નવસારી ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મેહસુલ વિભાગ હસ્તકની સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના...
વાંસદાના માનકુનિયા બારી ફળિયામાં ગાંવદેવી, હનવત દેવ, વાઘદેવ અને ડુંગર દેવોની વડીલોએ પૂજા કરી...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના માનકુનિયા બારી ફળિયામાં આપણા આદિવાસી સમાજના રીતરિવાજ અને પરંપરા પ્રમાણે સામૂહિક રીતે ગાંવદેવીની પૂજા, હનવત દેવ અને વાઘદેવ તેમજ ડુંગર...
ડાંગ-વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા વાંસદા ગામમાં વિવિધ 1 કરોડ 35 લાખના કામોનું ખાતમુહૂર્ત અને...
વાંસદા: ગતરોજ વાંસદા ગામમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વલસાડ ડાંગ સાંસદ શ્રી ડૉ કે સી પટેલ સાહેબ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ...
વાંસદાના ખાનપુરમાં દશેરા પર થશે 51 ફૂટના રાવણના પૂતળાનું દહન.. જુઓ વિડીયોમાં ગતવર્ષેનું રાવણ...
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પછી દશેરાનું પર્વ આવી રહ્યું છે ત્યારે વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ ઉત્સવની...
વાંસદા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં કેટલીક શાળાના બાળકોને ટેમ્પોમાં ઘેટા-બકરાની જેમ ભરીને લવાયા.
વાંસદા: ગતરોજ ઉનાઈમાં આવેલ શાળામાં વાંસદા તાલુકાના તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કેટલીક શાળાના બાળકોને ટેમ્પોમાં ઘેટા-બકરાની જેમ...
બે રાજ્યોની 100 કિમી સુધીની હદમાં 30થી વધુ CCTV ચેક કરતા ચીખલી પોલીસને મળેલી...
નવસારી: ગતરોજ મૂળ મહારાષ્ટ્રથી ગુજરાતમાં બસ દ્વારા આવી નવસારીના ચીખલી અને અન્ય જિલ્લામાં બાઈક ચોરી મહારાષ્ટ્રમાં જઈ અંતરિયાળ ગામોમાં ગેરેજવાળાને ઓછી કિંમતે વેચનાર આરોપીને...
ચીખલીની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં વધુ એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી.
નવસારી: ચીખલી તાલુકાના જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયેલી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ચીખલી ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બેસિક લાઈફ...
ડો.નિરવભાઈ પટેલના સમર્થનમાં લોકનેતા અનંત પટેલ..
વાંસદા: નવસારીના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલ પર ધરમપુરના કરંજવેરી ગામમાં આછવણીના કાંતિભાઈ દ્વારા ઝેરી દવા પી ને કરાયેલા આપઘાતને લઈને જે...
નવસારીમાં જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો.
નવસારી: ગતરોજ નવસારીના મરોલી પાસેથી પસાર થતી મુંબઈ-સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન...
















