આદિવાસી સમાજ સેવા ગ્રુપની એક પહેલથી સમાજના પરિવારને મળી નવી જીદંગી.
ગણદેવી: થોડા દિવસ અગાઉ મિતેશ હળપતિ નુ અકસ્માત થયુ હતુ અને જેમને મો ના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને એમની પ્લાસટીક સર્જરી કરાવવાની...
વાંસદાના લાકડબારી ગામની સખીમંડળોની બહેનોને અળસિયા ખાતર બનવાનું બેડનું કરાયું વિતરણ..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના લાકડબારી ગામમાં મહિલા સખી મંડળ ની બેહનો ને વાંસદા તાલુકા પંચાયત મા. શાસક પક્ષના નેતા બીપીન માહલાના અધ્યક્ષ સ્થાને અળસીયા ખાતર...
ખેરગામના વાડ ગામના ગરીબ અને મુશ્કેલીમાં ફસાયેલા પરિવારને મદદનો હાથ આપવા પોહ્ચ્યો આદિવાસી યુવા...
ખેરગામ: કોઈના નશીબમાં ગરીબી અને મુશ્કેલી સાથે જ હોય છે તેનું ઉદાહરણ ખેરગામના તાલુકાના વાડ ગામમાં દેખાયું અને આ મુશ્કેલીમાં મદદરૂપ થનાર ન મળે...
સ્ત્રી ભૂણ હત્યા રોકવા કન્યાકુમારીથી દિલ્હી પદ યાત્રા કરી પરત ફરતા શ્રી ચનેશ એમ...
વાંસદા: સ્ત્રી ભૂણ હત્યા રોકવા માટે કર્ણાટકથી આવેલ શ્રી ચનેશ એમ જકાલીએ કન્યાકુમારીથી દિલ્હી સુધીની પદયાત્રા કરી ભારતના તમામ રાજ્યોની સરકારોને સ્ત્રી ભુંણ હત્યા...
કાવેરી નદીના ચેકડેમના પાણી રોકવાની બારીઓ વાંસદાના જિ.પં.ન્યાય સમિતિના અધ્યક્ષ બાબજુભાઈ ગાયકવાડના તબેલાના પશુઓ...
વાંસદા: વાંસદા તાલુકાના એક જિલ્લા પંચાયત સભ્ય બાબજુભાઈ ગાયકવાડ નામના મહાશય એ એવું પરાક્રમ કર્યું કે સરકારી યોજના હેઠળ ગામમાંથી પસાર થતી કાવેરી નદીના...
RFO હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ ક્ષેત્રમાં સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા પુરસ્કાર...
નવસારીઃ આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ વનદુર્ગા એવોર્ડથી સન્માનિત...
વાંસદા તાલુકામાં ચેતના સંસ્થાના “આરોગ્ય” કાર્યક્રમ અંતર્ગત બાળ તંદુરસ્ત હરીફાઈની ઉજવણી કરવામાં આવી..
વાંસદા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે "...
દક્ષિણ ગુજરાત તીરંદાજીમાં યુવા વિદ્યાર્થીઓનો દબદબો..
નવસારી: દક્ષિણ ગુજરાતમાં યુવાનોમાં અભ્યાસની સાથે સાથે રમતોમાં પણ ઋતબો જોવા મળે છે ત્યારે હાલમાં આયોજિત ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન તીરંદાજી ટુર્નામેન્ટમાં ક્રમશઃ નવસારી,...
ધરમપુરમાં રાત્રી દરમિયાન વાંસદાના લાકડબારી ગામના વ્યક્તિનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત..
ધરમપુર: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના લાકડબારી ગામના નરોત્તમભાઈ ધરમપુરના બીલપુડીના ત્રણ રસ્તા પરથી પોતાની મોપેડ લઈને બરૂમાળ રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે...
કેલીયા ડેમમાં મળી લાશ.. વાંસદાના પીપલખેડ ગામમાં શિક્ષકની આત્મહત્યા કે હત્યા ?
વાંસદા: ડાંગના સુબીર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વાંસદાના પીપલખેડ ગામના પીલાડ ફળિયાના યુવાનની લાશ વાંસદાના જ વાડીચૌંઢા ગામના વિસ્તારમાં અડીને આવેલા...
















