સામાન્ય આંખોથી જે સુંદરતા જોઈ નથી શકાતી તે સુંદરતા કેમેરો જોઈ શકે છે.. જુઓ...
ખેરગામ: "સામાન્ય આંખોથી જે સુંદરતા જોઈ નથી શકાતી તે સુંદરતા કેમેરો જોઈ શકે છે" ઉપરોક્ત શબ્દ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શ્રી ગૌરાંગ દેસાઈ દ્વારા...
લીમઝરથી શિરડી ૨૪૦થી વધુ પદયાત્રીઓનું રાણીફળીયામાં સ્વાગત.
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના લીમઝર વિભાગના શ્રી સાઈ શ્રદ્ધા ગ્રુપ દ્ધારા આયોજીત શિરડી સાઈબાબાના દર્શન અર્થે લીમઝરથી ૨૪૦ જેટલા શ્રધ્ધાળુ પગપાળા કરી પદયાત્રીઓ શિરડી...
વાંસદાની ચારણવાડા પ્રાથમિક શાળામાં બાળમેળો તથા જીવન કૌશલ્ય મેળાનું કરાયું આયોજન..
વાંસદા: આજે સમાજમાં ઘણા એવા વ્યવસાયો છે. જેમાંથી લોકોને રોજગારી મળી શકે તેમ છે, બાળકો નાનપણથી જ વ્યસાયિક તાલીમ મેળવે એ માટે નવી રાષ્ટ્રીય...
વાંસદાના ચોંઢામાં ગામમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાયેલી ભજન સંધ્યામાં નવસારી યુવા મોર્ચા ઉપપ્રમુખ...
વાંસદા: ગતરોજ રાત્રીએ આદિવાસી યુવાઓનું BVK ગ્રુપના ડૉ વિશાલ પટેલ, બીપીન માહલા અને સાથે તરુણ ગાંવિત વાંસદાના આદર્શ ગામ ચોંઢામાં સર્વધર્મ લોકો જેને ઈશ્વરીય...
દેશના સ્વાતંત્ર દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા નિવૃત આર્મી જવાનોનું કરાયું...
ખેરગામ: દેશભરમાં 77 મો સ્વાતંત્રદિવસ ધૂમધામથી દબદબાભેર મનાવવામાં આવ્યો.ત્યારે ખેરગામના સર્જન અને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમના ધર્મપત્ની...
વાંસદામાં આજે પોલીસકર્મી દ્વારા “मेरी माटी मेरा देश” ની ઉજવણી ,રેલીનું આયોજન… જુઓ વિડીઓ…
વાંસદા: मेरी मीटी मेरा देश કાર્યક્રમની કલ્પના "આઝાદી ની અમૃત મહોત્સની" તરીકે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્ધારા કરવામાં આવી છે. ત્યારે વાંસદામાં...
વાંસદાના કેલીયા પ્રા. શાળાથી નીકળી આઝાદી કા અમૂત મહોત્સવ પૂણાહુતિ નિમિતે 42 કિલોમીટર મેરેથોન...
વાંસદા: આઝાદી કા અમૂત મહોત્સવ પૂણાહુતિ નિમિતે મેરા દેશ અભિયાન અંતર્ગત કેલીયા પ્રાથમિક શાળા તથા રન ફોર યુનિટી અધિકારી નવસારી શ્રી ભાગીરપશિંહ પરમારના માર્ગદર્શન...
તોરણીયા ડુંગર પર પર્યટકોને ટ્રેકિંગ સાથે આદિવાસી લોકોના આસ્થાના સ્થળો અને વિવિધ પરંપરાની માહિતી...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામા આવેલ સરા ગામમાં આદિવાસી સમાજના લોકોની વર્ષો જૂની આસ્થાના સ્થળ તોરણીયા ડુંગર પર શીતલભાઈ રવજીભાઈ પટેલે ટ્રેકિંગ કરાવી અને...
વાંસદાના દુબળ ફળિયામાં પ્રા. શાળામાં આર્મીમેનના હસ્તે ધ્વજવંદન.. સરપંચનું શહીદોને લઈને બાળકોને સંબોધન..
વાંસદા: ગતરોજ આખા ભારતની ગ્રામિણ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં 15 મી ઓગસ્ટને લઈને ધ્વજવંદન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા તાલુકાના...
વાંસદામાં ઉમિયા વાંચન કુટીર વાંગણ ગામમાં યોજાયો પુસ્તક પ્રદર્શન કાર્યક્રમ..
વાંસદા: 15મી ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે "ઉમિયા વાંચન કુટીર વાંગણ " વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર વાંગણ ગામે વિદ્યાર્થી તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા અને...
















