વાંસદા ગ્રામપંચાયત ભવન બન્યાને બે વર્ષ વિતી ગયા છતાં બે વર્ષે પણ દરવાજા પર...
નવસારી: વાંસદા ગ્રામપંચાયત ભવન બન્યાને બે વર્ષ વિતી ગયા છતાં હજુ પણ જૂના ટાઉન હોલમાં જ કાર્યરત છે. એજન્સીનું પેમેન્ટ બાકી હોવાથી લોકાર્પણની રાહ...
યુરીયા ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાંસદાના લિમઝરમાં 7 ગામના ખેડૂતોની બેઠક.....
વાંસદા: હાલમાં આદિવાસી ખેડૂતોમાં ડાંગર રોપણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાંસદા ચીખલી તાલુકામાં ખેડૂતોને યુરીયા ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં...
નવસારીના અંચેલીમાં ગેસ લાઇન લીકેજથી 100થી વધુ ઘરોમાં છેલ્લા 12 દિવસથી ગેસના ચૂલા બંધ..
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામમાં ગેસ લાઇન લીકેજની સમસ્યા ગંભીર બની છે. અંચેલી-મોહનપુર વિસ્તારમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ નવી વીજલાઇન નાખવાની કામગીરી...
ધરમપુર-વાંસદા વાયા કણધા રૂટની બસ માટે રિટર્ન રૂટ ફાળવવા લોકમાંગણી…
નવસારી: ધરમપુર થી વાંસદા વાયા કણધા રૂટ પર ધરમપુરથી 12.30 કલાકે વાંસદા આવવા માટે ઉપડતી બસ વાંસદા 2 વાગ્યાની આસપાસ પહોંચે છે. આ બસ...
વાંસદા-ઉનાઇ હાઈવે પર એકથી દોઢ કલાક લાગે 12 કિ.મી.નું અંતર કાપતા…
નવસારી: વાંસદા થી ઉનાઈ સુધી વાપી-શામળાજી હાઇવે પર ઠેકઠેકાણે ખાડાના સામ્રાજ્યથી બિસ્માર થયો હોય જેને કારણે વાંસદાથી ઉનાઈ સુધીના 12 કિમીનું અંતર કાપવા 1થી...
વાંસદા તાલુકાના ઇન્ચાર્જ BRC હેમંત પટેલ દ્વારા વારંવાર અસભ્ય વર્તનથી ત્રાસીને મહિલા શિક્ષિકાઓએ નવસારી...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકાને ધોરણ 3 થી 5મા ગણિત વિષયનાં MTS તરીકે ઓર્ડર કરવામાં આવતા એ સમય દરમિયાન...
નવસારીના ખેરગામના મુસ્લિમ ફળિયામાંથી ત્રણ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો..
નવસારી: નવસારી તાલુકાના ખેરગામમાં વન્યજીવોની હલચલ વધી છે. ખેરગામના મુસ્લિમ ફળિયામાં એક કદાવર દીપડો પાંજરામાં પકડાયો છે. આ દીપડાની ઉંમર આશરે ત્રણ વર્ષની હોવાનું...
ખેરગામ આદર્શ નિવાસી શાળામાં ધો.9માં પ્રવેશ માટે દોઢ માસથી વિલંબના કારણે બાળકોના અભ્યાસક્રમ પર...
નવસારી: આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ સાથે સંકળાયેલી આદિજાતી વિભાગના પ્રાયોજના વહીવટી પેટાવિભાગમા સમાવિષ્ટ લગભગ 74 જેટલી આદર્શ નિવાસી શાળાઓમા આ વખતે...
DGVCL આઉટસોર્સિંગ FRTના કર્મચારીઓ સાથે થયેલ અન્યાય બાબતે અનંત પટેલે આપ્યું ચીખલી મામલતદારને આવેદનપત્ર..
ચીખલી: DGVCL આઉટસોર્સિંગ FRTના કર્મચારીઓ સાથે થયેલ અન્યાય બાબતે અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ યુથ કોંગ્રેસ પ્રમુખ પુરવભાઇ, ધરમપુર તાલુકા પંચાયત...
નવસારી-બારડોલી રોડ પર પૂર્ણા નદીનો બ્રિજ 16 જુલાઈથી 19 જુલાઈ 2025 સુધી દિવસ માટે...
નવસારી: નવસારીના કાર્યપાલક ઈજનેર કચેરી દ્વારા જાહેર સલામતીના ભાગરૂપે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નવસારી-સુપા-બારડોલી રોડ પર કિલોમીટર 29/4થી 29/6 વચ્ચે પૂર્ણા નદી પર...