ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના એગ્રોઓમાં નકલી ખાતર, બિયારણ અને દવા વેચાણનો રાફડો ફાટયો છે.....
ડેડીયાપાડા+સાગબારા: નર્મદા જિલ્લામાં આવેલ ડેડીયાપાડા, સાગબારા તાલુકા માં સરકારી બીજ વિતરણ કેન્દ્ર ની ખુબ જ જરૂરી છે કારણ કે ડેડીયાપાડા, સાગબારા, સેલબા, તાલુકામાં ગામે...
લગ્નની લાલચ આપી 13 વર્ષની સગીરાને ડેડિયાપાડામાંથી ભગાડી ગયો.. દીકરીના પિતાએ વિરોધ કરતાં કર્યો...
ડેડીયાપાડા: આકર્ષણને પ્રેમની માની નાની વયમાં બુધ્ધુ બનતી સગીરાઓને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કે ભગાડી જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ગતરોજ આવો...
નર્મદા જિલ્લામાં જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ… વારંવાર દીપડાના હુમલામાં માણસોનો જીવ...
નર્મદા: નર્મદા જિલ્લામાં જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. થોડા દિવસો પેહલા જ દીપડાએ 9 વર્ષીય બાળકી પર હુમલા કરતા એનું...
કરજણ ડેમ પર જીતગઢ પિકનિક પોઈન્ટ બન્યું.. જોખમી જગ્યા જ્યાં ચેતવણીના બોર્ડ લાગ્યા પણ...
રાજપીપળા: નાંદોદ તાલુકાના કરજણ ડેમ પર લાંબા સમયથી ચેતવણી ના બોર્ડ લગાડયા છે. અને સમયાંતરે ડેમમાં ઓછું વત્તુ પાણી પણ છોડવામાં આવે છે. ડેમના...
ડેડીયાપાડાના પાંગરિયા ડુંગરની ઢાળ પર લગ્નમાંથી પરત ફરતાં ગાડી પરથી કાબૂ ગુમાવતાં વાહન બે-ત્રણ...
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં આવેલાં ડાબકા ગામ પાસે ડુંગરની ઢાળમાં ક્લુઝર ગાડીનાં ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ક્લુઝર ગાડી પલટી મારતા એકનું ઘટના સ્થળે મોત...
નર્મદાના કોલવાણ ગામે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી બાળકીના પરિવારને વન વિભાગે 10 લાખની સહાય...
નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામમાં જંગલી દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી 9 વર્ષની શ્રેયલ વિશાલ વસાવાના પરિવારને વન વિભાગે 10 લાખની આર્થિક સહાય આપી...
મનસુખ વસાવાનું જાહેરમાં નિવેદન.. ભાજપના આપણાં સરપંચના શાસનમાં બનેલા CC રોડ 5 મહિના પણ...
રાજપીપળા: પોતાની જ પાર્ટી અથવા સરકારી બાબૂઓ પર નીડર અને બેબાક અંદાજમાં નિવેદન આપતા આદિવાસી ભાજપ સાંસદ મનસુખ વસવાએ ગઇકાલે રાજપીપળામાં ભાજપ કાર્યાલય કમલમમાં...
સાગબારા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત..ગલુપુરામાં ડાકણના વહેમે મહિલા પર હુમલો…
નર્મદા: નર્મદા જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓએ ચકચાર મચાવી છે. સાગબારા-ડેડીયાપાડા હાઈવે પર થયેલા અકસ્માતમાં અમદાવાદના એક વ્યક્તિનું મોત થયું છે. બીજી ઘટનામાં ગરુડેશ્વર તાલુકાના...
નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી.. ગામમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ..
નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારાના કોલવાણ ગામે પિતા સાથે ખેતરમાં ગયેલી દીકરીને દીપડો ખેતરમાં ખેંચી ગયો હતો. વધુ પડતાં રકતસ્ત્રાવના કારણે દીકરીનું મોત થયું હતું....
નર્મદાના સાગબારા તાલુકાના કોલવણ ગામમાં ભીષણ અને કમકમાટીભરી ઘટના સામે આવી..
નર્મદા: નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં 29 મેની સાંજે થયેલી એક ભીષણ અને કમકમાટીભરી ઘટનાએ સમગ્ર પ્રદેશ સ્તબ્ધ અને શોકમાં ડુબા દીધો છે....
















