સગીરાનું અપહરણ કરનાર યુવક બોટાદથી ઝડપાયો, પ્રોહિબિશનના આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો…

0
નર્મદા: નર્મદા જિલ્લા પોલીસે બે અલગ-અલગ કેસમાં સફળતા મેળવી છે. પ્રથમ કેસમાં ગરુડેશ્વર તાલુકાની સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે બોટાદથી ઝડપી પાડયો છે. બીજા...

નર્મદા: ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામે આગ લાગતા હિતેષ વસાવાએ લીધી મુલાકાત…

0
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામે તાજેતરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સોમાભાઈ વસાવા નામના ખેડૂતના કાચા ઘરમાં અચાનક આગ લાગી હતી....

ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓએ પિલાણ સીઝન 2025-26 માટે ભાવો જાહેર.. જાણો શું...

0
ભરૂચ,નર્મદા: હાંસોટની પંડવાઈ સુગર માં શેરડીના ભાવમાં ટન દીઠ 100 રૂા.નો ઘટાડો કરાયો છે. નવી સીઝન માટે ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓએ ભાવોની જાહેરાત...

તિલકવાડામાં અકસ્માત ,ટાંકા બસ સ્ટેન્ડ પાસે બાઇક વૃક્ષ સાથે અથડાતાં યુવાનનું મોત…

0
રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પૂરપાટ જતી બાઇક ઝાડ સાથે ભટકાતા બાઇક ચાલક નું ગંભીર ઇજા થતા મોત...

આદિવાસીઓનું ભલું ઇચ્છનાર કોઈપણ આદિવાસી માણસ કે આદિવાસી નેતા યુસીસીના સમર્થનમાં નથી: ચૈતર વસાવા

0
નર્મદા: આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (યુસીસી) સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા...

રાજકીય પ્રવૃતિઓ કરનાર દેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે AAP એ...

0
ડેડીયાપાડા: તાલુકા મથકે પ્રાંત અધિકારી શ્રી ને, રાજકીય પ્રવૃત્તિઓ કરનાર તાલુકા વિકાસ અધિકારી (દેડીયાપાડા) પર કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં...

ગરુડેશ્વરમાં બે બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.. દારૂનું વ્યસનથી અકસ્માતો વધી રહ્યા હોવાનું પોલીસનું...

0
નર્મદા: ગરુડેશ્વર તાલુકાના ચીચડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં 48 વર્ષીય અરવિંદભાઈ રેવાભાઈ ભીલનું મોત નિપજ્યું હોવાનું...

વિશ્વ ક્ષય દિવસે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી , 44 ગ્રામ પંચાયત ટીબી મુક્ત, નર્સિંગ...

0
નર્મદા: નર્મદા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષની થીમ  "Yes! WE CAN #End TB, Commit, Invest Deliver!"...

SC/ST અત્યાચાર કાયદાની અમલવારીમાં ઢીલ, ધારાસભ્ય ચૈતર વસાવાએ CM અને મોનીટરીંગ સમિતિને પત્ર...

0
નર્મદા: રાજપીપળાના ધારાસભ્ય ચૈતર વસાવાએ SC/ST સમુદાય પર થતા અત્યાચાર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તકેદારી-મોનીટરીંગ સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું...

રેલવે વહીવટીતંત્રની ઉદાસીનતા: 6 વર્ષ બાદ પણ સાંજરોલી-કોયારી ગામ વચ્ચે રેલવે લાઇનમાં પાણી નિકાલ...

0
નર્મદા: કેવડીયામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યાત્રા ધામને દેશના અન્ય વિસ્તારો સાથે વધુ સારા રેલવે સંપર્કથી...