જલાલપોર તાલુકાના ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા..

0
નવસારી: જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં આવેલા ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડયા હતા. આ ઘટના 13 ઓક્ટોબરના રોજ સાંજે...

વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી.. 100 વાહનચાલકને 46000નો દંડ..

0
તાપી: શહેરમાં વધતા ટ્રાફિકના ભાર અને સુરક્ષા દૃષ્ટિએ વ્યારા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. વ્યારા શહેરના મુખ્ય માર્ગો માયપુર ત્રણ...

વલસાડમાં ટ્રાફિક પ્રશ્નનો કર્યો ઉકેલ..રેલવેએ બંધ કરેલા માર્ગો ખોલવા માટે નક્કી કરવાની જાહેરાત

0
વલસાડ: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર પશ્ચિમ રેલવેના વલસાડ ખાતે આવેલા સૌથી મોટા રેલવે સુરક્ષા દળ પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના દિવસે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા રેલવે મંત્રીએ...

નાનાપોંઢાથી ધરમપુર તરફ જતો નેશનલ હાઈવે નંબર 56 પર ધૂળની ઉડતી ડમરીથી ચાલકો ત્રાહિમામ..

0
વલસાડ: રોજીંદા નાના મોટા હજારો વાહનચાલકોના ધસારાથી વ્યસ્ત મહારાષ્ટ્રને પણ જોડતા નાનાપોંઢા- કપરાડા ને. હા. 56 હજુ પણ ખખડધજ હલતમાં હોય વરસાદે વિદાઇ લેતા...

વાંસદાના ભીલદેવના ઈતિહાસ અને દેવ સ્થાનકની સાર સંભાળ માટે કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ...

0
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ આદિવાસી સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે...

વાંસદામાં આદિવાસી કોકણી, કોકણા, કુકણા, કુનબી (ડાંગ) સમાજ દ્વારા યોજાઈ ચિંતન શિબિર..

0
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ વાંસદામાં ગુજરાતના સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે (NGO)...

વાવાઝોડાની વિપત્તિમાં ડો. નીરવ પટેલ આવ્યા તો લાગ્યું અમે એકલા નથી.. તેમના મદદના હાથે...

0
મહુવા: વાવાઝોડાના મહુવા તાલુકાના વહેવલ ગામમાં વિનાશનું કાળું વાદળ વરસ્યું. તોફાને વૃક્ષોને ઉખળી નાખ્યા, રસ્તાઓ બ્લોક બન્યા, ઘરોના પતરાં ઉડાવી દીધા, વીજળીના ખંભા તૂટી...

વાંસદાના સીનધઈવાસીઓ કહે છે.. અનંત પટેલનું વલણ ધારાસભ્યનું નહીં, પરંતુ એક સાચા આદિવાસી સેવકનું...

0
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના તીવ્ર પવનોએ નવસારી જિલ્લાને ઘેરી લીધા, ત્યારે વાંસદા તાલુકાના સીનધઈ ગામમાં વિનાશનું મેઘાચ્છન વરસ્યું. આદિવાસી વિસ્તારમાં, જ્યાં પહેલેથી જ જીવનની મુશ્કેલીઓ...

ધવલ પટેલનું નામ ગામના લોકોના હૃદયમાં એક માનવતાના પ્રતીક તરીકે ઝળકે છે.. વાંસદાના સીનધઈવાસીઓ

0
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના ગર્જના અને વિનાશક પવનોએ વલસાડના વાંસદા તાલુકાના સીનધઈ ગામને ઘેરી લીધું, ત્યારે આ નાનકડા આદિવાસી ગામની શાંતિ તૂટી ગઈ. ઘરોના પતરાં...

નવરાત્રી બાદ હવે મેઘરાજા દિવાળી બગાડશે..16 થી 19 તારીખની હવામાન વિભાગની આગાહી..

0
દક્ષિણ ગુજરાત: દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન છુટાછવાયા...