ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ભૂંકપના તીવ્ર આંચકાથી મંગુભાઈનું ઘર જમીનદોસ્ત..!
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આવેલા ભૂંકપનો જોરદાર આંચકો આવતાં સૌથી વધુ નુકસાન મંગુભાઈ સોમાભાઈ પટેલના ઘરને થયું, જેનું પુરું ઘર જમીનદોસ્ત થઈ...
આદિવાસી સંસ્કૃતિની વર્ષો જૂની ‘દિવાળી માતા’ની ‘દીવી પૂજા અને મેરમેરીયા’ની પરંપરા આજે પણ નર્મદામાં...
નર્મદા: દિવાળી, જે નવા વર્ષની શરૂઆત છે આ તહેવારની ઉજવણી વિવિધ પરંપરાઓ સાથે થાય છે આજે પણ નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં...
જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે તો…આદિવાસી વિસ્તારોમાં AAP હોય ખરું..? અને હોય...
ગુજરાત: આમ આદમી પાર્ટી ગુજરાતના adivasi વિસ્તારોમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી...
કપરાડામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા યોજાયો નવા વર્ષના નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ.. આવા કાર્યક્રમો લોકજન...
કપરાડા: નવા વર્ષના પવિત્ર પ્રસંગે કપરાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના સમર્થકો, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો માટે નાનાપોંઢા ખાતે વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન...
પોલીસ માત્ર કાયદો અમલ કરનારી સંસ્થા નથી. પરંતુ સમાજનો એક સંવેદનશીલ હિસ્સો પણ છે.
વ્યારા: તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક જે. એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ વ્યારા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા દિવાળીના પાવન પ્રસંગે વ્યારાના ગરીબ વિસ્તારના બાળકો અને ગરીબ...
“હું પણ એક મહિલા ખેડૂત છું” ની લાગણી અને ગર્વ ઉલ્લાસ સાથે ધરમપુરમાં મહિલા...
ધરમપુર: મહિલા ખેડૂત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફોઉંન્ડેશન ટ્રસ્ટ અને પ્રાકુતિક ખેતી કોલીશન ગુજરાત તેમજ કોહેઝન ફાઉંન્ડેશન ટ્રસ્ટના સહયોગ...
વાંસદામાં સરા ગામમાં માવલી ડુંગર પાસે હોટલ કચરાનું ગેરકાયદેસર ડમ્પિંગ: આદિવાસીઓની આસ્થા અને વન્યજીવો...
વાંસદા: છેલ્લાં કેટલાંક દિવસોથી વાંસદા તાલુકામાં સરા ગામથી મહોવાસ ગામને જોડતો મુખ્ય રસ્તો, જે પ્રકૃતિના સૌંદર્યથી ભરપૂર છે, અને આદિવાસી સમુદાયની આસ્થાનું પવિત્ર સ્થાન...
ચીખલીમાં જમીનના નકલી દસ્તાવેજો બનાવી 1.51 કરોડથી વધુની છેતરપિંડી, 4 ઠગો સામે ગુનો દાખલ..
ચીખલી: પોલીસ ફરિયાદ મુજબ, દિલીપ નટુભાઈ રાજપુત, ઝુબેર ઇકબાલ મેમણ, ગોકુળ મોરારભાઇ વર્મા અને ધર્મેન્દ્રકુમાર મગનલાલ રાઠોડ નામના ઠગ લોકોએ જમીન વેચાણના બહાને ₹1.51...
ઉનાઇમાં ફટાકડાની પરવાનગી વિનાની દુકાનોને સીલ કરવાને લઈને ઉભો થયો વિવાદ.. કોંગ્રેસ-ભાજપના આદિવાસી નેતાઓ...
વાંસદા: દિવાળીના સમયે વાંસદાના ઉનાઈ ગામમાં વાપી-શામળાજી મુખ્ય માર્ગ પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનનો મુદ્દો વિવાદમાં આવતાં જ રાત્રી સમયે ચક્કાજામ થઇ ગયું હતું...
ધરમપુરના યુવકનું કરપીણ મોત: ખેરગામમાં ડીવાઈડર સાથે બાઇક અથડાતા યુવક નદીમાં ખાબક્યો… બાદમાં મળી...
ધરમપુર: ધરમપુરના કોસમકૂવાના યુવાન ખેરગામ ધરમપુર રોડ ઉપરથી બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ભૈરવી દુકાન ફળીયા પાસે ઔરંગા નદીના પુલ ઉપર...
















