મહુવામાં વસરાઈ ખાતે સમાજભવનના રોડનું ખાતમુહૂર્ત અને ‘દિશા’ નોલેજહબના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોને નિઃશુલ્ક મુકાયા...

0
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વસરાઈ ખાતે 'દિશા' ઘોડિયા સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના...

વાંસદાના ઉમરકુઈ ગામના કુંભીયા પંથકનું બસ સ્ટેન્ડ જર્જરીત બનતા લોકો માટે જોખમી…

0
વાંસદા: વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના કુંભીયા પંથકમાં વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. આ બસ સ્ટેન્ડ જર્જરિત બનતા મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે....

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ સ્થળોએ ડો.બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવણી..

0
ચીખલી: 9 ભાષાના જાણકાર અને 32 ડિગ્રીધારક અને અમેરિકાની કોલંબીયા અને જાપાનની કોયાસાન વિશ્વવિદ્યાલયમાં જેમની પ્રતિમા સ્થાપિત છે એવા વિશ્વ વંદનીય મહાન વિભૂતિ ડો.બાબાસાહેબ...

કપરાડામાં એક નહીં ત્રણ મહામાનવની જન્મજયંતીની ઉજવણી કરતાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી..

0
કપરાડા: આજરોજ ભારતીય સર્વસમાવેશી બંધારણના જનક ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતિને લઈને કપરાડાના સુખાલા સ્થિત ભગવાન બિરસા મુંડા ચોક ખાતેથી આયોજિત ભવ્ય...

બાબા સાહેબની જન્મજયંતી પર ધરમપુરમાં આદિવાસી લોકો દ્વારા ભવ્ય ઉજવણી.. જાણો એમના વિષે..

0
ધરમપુર: આજરોજ વિશ્વનું સર્વોચ્ચ બંધારણ આપનાર બધારણના ઘડવૈયા, શિલ્પકાર, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, કરોડો, શોષિતો, પીડિતો, અને મહિલાઓના તારણ હાર પ્રથમ કાનૂન મંત્રી એવા...

નવસારીના વિજલપોરના 10 વર્ષીય ગરીબ બાળકનું એપેન્ડિક્સનું નિ:શુલ્ક ઓપરેશન કરાવી જીવ બચાવ્યો..

0
નવસારી: નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય બાળકને એપેન્ડિક્સની ગંભીર બીમારી થઈ હતી. બાળકના પિતા અકસ્માતમાં બંને પગ ગુમાવી ચૂક્યા છે અને માંડ બે...

અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, પાનોલીની જલ એકવા કંપનીનો પ્લાન્ટ આગની ચપેટમાં…

0
અંકલેશ્વર: અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી...

પારડી હાઈવે ઓળંગતા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત..

0
પારડી: પારડી દમણી ઝાપા પરીયા રોડ સાંઈદર્શન હોલની સામે રહેતા પ્રવિણભાઇ રવિયાભાઈ ઘો. પટેલ રવિવારની સવારે ઘરેથી "બજાર જાઉં છું" કહીને નીકળ્યા હતા.જે બાદ...

ચીખલી હાઇવે પર ચાર કાર અને એક ટેમ્પો સહિત પાંચ વાહનોનો અકસ્માત…

0
ચીખલી: રવિવારની બપોરના સાડા ત્રણેક વાગ્યાના સમયે એક ફોર્ચ્યુનર કાર નં-જીજે-11-બીકે (પૂરો નંબર નબુદ નથી) ના ચાલકે નેશનલ હાઇવે 48 ઉપર વલસાડ થી સુરત...

સુરતના એનઆરઆઈ અગ્રવાલ સમાજના 31 દાનવીરોએ લગભગ 10 કરોડ રૂપિયાની 31 બસોનું દાન કર્યું..

0
સુરત: કર્ણ નગરી સુરતને દાતાઓનું શહેર માનવામાં આવે છે, જ્યાં ઘણા મહાન દાતાઓ છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે છે, ત્યારે દાતાઓ આગળ...