નવસારીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજાયું સાઈકલ રેલી પ્રદર્શન

0
નવસારી: આજરોજ કોંગ્રેસના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાનીમાં પ્રવર્તમાન મોંઘવારી પર નવસારી શહેરના દસ અલગ અલગ જગ્યાએથી વિરોધ રેલી કાઢી મોંઘવારી મુદ્દે...

વ્યારા સરકારી પોલિટેકનિક કૉલેજમાં ગ્રીન કેમ્પસ બનાવવાનાં લક્ષ્યાંક રાખી કરાયું વૃક્ષારોપણ

0
વ્યારા: વર્તમાન સમયમાં પર્યાવરણની જરૂરીયાત ખુદ સમજી અને આવનારા સમયમાં વૃક્ષોની સંભવિત થનારી આવશ્યકતા વિષે લોકો સુધી સમજ પ્રસાર થાય  એવા ઉદ્દેશ તાપી જિલ્લાનાં...

ગુજરાત પ્રથમ વખત ધોરણ 12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર

0
ગુજરાત: આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ગુજરાત બોર્ડના...

વાંસદાના વાંગણ ગામમાં ખેંચાયેલા વરસાદને પાછો લાવવા નારણદેવની કરાઈ પૂજા

0
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામમાં મોટાભાગના વસતા આદિવાસી સમાજના લોકોએ વર્તમાન સમયમાં જે વરસાદ ખેચાઈ જવાના કારણે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી...

રૂઢીચુસ્ત સમાજ લગ્નની મંજૂરી નહીં આપે એવા ભયથી પ્રેમી પંખીડાએ જિંદગી ટુંકાવી

0
વડોદરા: આજના સમયે પણ સમાજમાં રીત-રીવાજો અને નીતિ નીતિ-નિયમો અને પરંપરા એક જીવ કરતાં વધારે મહત્વ ધરાવતી હોય એવું લાગે છે. ગતરોજ સાવલી તાલુકાના...

જાણો: ક્યાંની ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી યુવાને બાંધ્યો શારીરિક સબંધ

0
ડાંગ: આહવા તાલુકાની એક ૧૫ વર્ષીય સગીરાને માંડવી તાલુકાના એક ૨૭ વર્ષીય યુવાન દ્વારા ૨૯ જુને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયા બાદ સગીરા...

12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતા આવ્યો અંત આવતીકાલે પરિણામ જાહેર

0
ગાંધીનગર: ધોરણ 10ના પરિણામ બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓમાં રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે તેનો અંત આવી જશે. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું...

ખેરગામની સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલના બાળકોના LC કઢાવવા વાલીઓનો હોબાળો

0
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામની સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદમાં સપડાયા બાદ સ્કૂલમાંથી વાલીઓ LC કઢાવી રહ્યા છે. ત્યારે 100 થી પણ...

આહવામાં મોંઘવારી મુદ્દે નીકળેલી બસપાની વિરોધ પ્રદર્શન રેલીની પોલીસ દ્વારા અટકાયત

0
આહવા: બહુજન સમાજ પાર્ટી આહવા દ્વારા આજરોજ વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોનાના કપરા કાળમાં ખાદ્ય સામગ્રી અને ક્રુડ ઓઈલમાં વધેલી મોંઘવારીને લઈને આહવા સિવિલ...

ધરમપુરમાં વિલ્સનહીલ પર ભારતીય જનતા યુવા મોરચા વલસાડની યોજાઈ કારોબારી બેઠક

0
ધરમપુર: આજરોજ વિલસનહિલ ખાતે ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લા દ્વારા ભાજપ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સાથે તથા યુવા મોરચા પ્રદેશ મંત્રીશ્રી સુરજભાઈ...