વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 18 PSA ઓક્સિજન પ્લાન્ટનું કર્યું ઈ-લોકાર્પણ

0
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઋષિકેશ ખાતેથી દેશના 35 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જે પૈકી ગુજરાતના 18 પ્લાન્ટ્સ જનસેવા માટે સમર્પિત કરવામાં આવ્યા...

ધોરણ 9-11 અને 10-12ની પ્રથમ કસોટીની પરીક્ષાના સમયમાં જાણો શું થયો ફેરફાર !

0
ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો. 9 થી 12 ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવાનાર છે ત્યારે આ પરીક્ષા ગુજરાતમાં એક...

તમે જ કો.. દિકરીના આ.. નિર્ણયને માટે જવાબદાર કોણ ? માં-બાપ કે દિકરીનું ગાંડપણ

0
વ્યારા: આપણી ભાવિ પેઢીની માનશીકતા કેવી ? વાત સાંભળી ચોંકી ન જતાં ! ગતરોજ વ્યારા શહેરમાં આર્જવ એકલવ સોસાયટીમાં એક પરિવારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ...

આદિવાસી સમાજમાં ઉજવાતી વાઘબારસ કોઈ અંધ શ્રધ્ધા નથી એ વર્ષો જૂની પરંપરા છે: કલ્પેશ...

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી પહેલાં 12 (બારસ) ના દિવસે વાઘ-બારસ કરવાની તૈયારીના ભાગરૂપે...

ચીખલીના બોડવાંક ગામમાં બંધ કારખાનામાંથી મારબલ પોલિશ કરવાના મશીનની ચોરી, 4 ઝડપાયા !

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાંક ગામેથી બંધ કારખાનામાંથી મારબલ પોલિશ કરવાનું મશીન ચોરી કરી જતા 4 ઝડપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ...

ખેરગામમાં બે સગીર વયના પૌત્રો એ કેમ કરી પોતાના દાદાની હત્યા: જાણો

0
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામના કાછિયા ફળીયામાં પિતાના વિદેશ ગયા બાદ સગા પૌત્રોનો પૈસાના બાબતે દાદા સાથે ઝગડો થયો અને વાત વણસતા લાકડાના ફટકા અને...

કપરાડામાં વરસાદી વાવાઝોડાએ વરસાવ્યું જાનમાલની નુકશાનીનું કહેર..

0
કપરાડા: ગતરોજ વલસાડના કપરાડા તાલુકામાં સાંજે 4 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમગ્ર પંથકમાં ગાજ વીજ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતી...

ગુજરાતની ચર્ચા અને તૂલના વિશ્વના વિકસીત દેશો સાથે થાય છે: CM ભુપેન્દ્ર પટેલ

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના વેપાર ઉદ્યોગકારો, રોકાણકારોને ગુજરાતમાં પોતાનો વેપાર કારોબાર વિસ્તારવા અને ગ્લોબલ બિઝનેસ ડેવલપમેન્ટમાં જોડાવા આહવાન કર્યુ હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,...

ચીખલીમાં ગત 2 સપ્ટેમ્બરના રોજ થયેલ મહિલા મર્ડરનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી...

0
નવસારી: ચીખલી થયેલા મર્ડર કેસ દિવસે દિવસે ઉકેલાય રહ્યા છે ત્યારે ચીખલી તાલુકામાં ગત 2જી સપ્ટેમ્બરએ આલીપોર અભેટા રોડ પર પ્લાસ્ટિકના કેનમાં સેલો ટેપ...

વાંસદાના વનચેતના કેન્દ્ર રાણી ફળિયામાં જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની કરાઈ ઉજવણી

0
વાંસદા: ગતરોજ વાંસદાના વન ચેતના કેન્દ્ર રાણી ફળિયા ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી વન્ય જીવ સાથે સંકળાયેલ અલગ-અલગ સંસ્થા ના સભ્યો અને...