વાંસદાના વાડીચોઢાં ગામના વળાંકમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 1નું મોત ૩ ગંભીર સ્થિતિમાં..
વાંસદા: હાલમાં જ તાજા જાણકારી આવી રહી છે કે વાંસદા તાલુકાના વાડીચોઢાંના વળાંક પાસે અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં બંને બાઈક સવારો સામ-સામે...
ચીખલીના રાનકુવામાં BTTS/BTP ઇદે મિલાદ પર મુસ્લિમ સમાજને શુભેચ્છા પાઠવી આપ્યો ભાઈચારોનો સંદેશ
ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ઇદે મિલાદ નિમિત્તે રાનકુવા મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોને BTTS/BTP દ્વારા શુભેચ્છાઓ પાઠવી રાજ્યમાં અને દેશમાં ચાલી રહેલા...
PH.Dમાં ગોલ્ડ મેડલ મેળવવાના સપનાને હકીકતનું સ્વરૂપ આપતો આદિવાસી યુવાન.. રાહુલ ગામિત
વાંસદા: "કઈ પણ પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત બે ચીજોની જરૂર પડે પ્રથમ પ્રતીતિ અને બીજું ક્યારેય ન સમાયેલ ઉત્સાહ" આ શબ્દો છે ગતરોજ...
કોરોનાકાળ બાદ પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું થશે આયોજન
ગુજરાતમાં કોરોનાકાળ બાદ પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થઇ રહ્યું છે. ગુજરાત સરકાર આયોજનને આખરી ઓપ આપી રહી છે. 10 થી 12...
આહવામાં લાકડા ચોરીમાં પકડાયેલી ટાવેરા જાણો: ડોનના કયા રાજકીય નેતાની હોવાની લોકચર્ચા..
ડાંગ: જિલ્લાનાં દક્ષિણ વનવિભાગમાં આહવા પૂર્વ રેંજ વિભાગનાં સ્ટાફે બાતમીનાં આધારે ગેરકાયદેસર ઇમારતી લાકડાનો જથ્થો ભરેલ ટાવેરા ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા...
અનંત પટેલની ગર્જના: તંત્ર બાળકના હત્યારાઓને સાત દિવસમાં જેલમાં પૂરે નહિ તો આખું કપરાડા...
કપરાડા: આજરોજ કપરાડા ખાતે નાધાઈ ગુપ્તેશ્વર હાઈસ્કૂલ વિદ્યાર્થીના હત્યાની ન્યાયિક તપાસ અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે મામલામાં કપરાડા મામલતદારને આદિવાસી સમાજના આગેવાનો...
દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે સરકારે આપી લીલીઝંડી !
વાંસદા: કોરોનાના કેસો પ્રમાણમાં ઓછા થવાના કારણે સરકારે નિયમોના પાલન સાથે દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપતાં ઇદે મિલાદ...
સુરતમાં કડોદરા GIDCમાં વહેલી સવારે લાગી આગ 2 ના મોત, 15થી વઘુ દાઝયા !
સુરત: વહેલી સવારે કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે જ્યારે 15 થી વધુ...
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચુંટણીમાં ગોકુળ પટેલનો સતત 5 મી વખત થયો વિજય
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે યોજાયેલી ચૂંટણીના પરિણામમાં વર્તમાન પ્રમુખ ગોકુળ પટેલનો સતત 5 મી વખત વિજય થતા...
નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાં જ વાંસદાના ખેડૂતોએ શરુ કરી ડાંગરના પાકની કાપણી !
વાંસદા: નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયા અને વરસાદ બંધ પડતા જ ખેડૂતોમાં ખુશીનો...
















